RAJKOT : ઓક્સિજનની અછતનો ડર, જરૂરિયાતના સમયે લઇ ગયેલા ઓક્સિજનના બાટલાની થઇ રહી છે સંગ્રહખોરી

RAJKOT : શહેરમાં દિવસેને દિવસે ઓક્સિજનની માંગ ઉઠી રહી છે. લોકો ઓક્સિજનના બાટલા માટે વલખાં મારી રહ્યા છે. ત્યારે ઓક્સિજનના સિલિન્ડર આપતી સામાજિક સંસ્થાઓ પણ સિલિન્ડરની અછતનો સામનો કરી રહ્યા છે.

RAJKOT : ઓક્સિજનની અછતનો ડર, જરૂરિયાતના સમયે લઇ ગયેલા ઓક્સિજનના બાટલાની થઇ રહી છે સંગ્રહખોરી
ઓક્સિજનની સંગ્રહખોરી
Follow Us:
| Updated on: Apr 26, 2021 | 12:56 PM

RAJKOT : શહેરમાં દિવસેને દિવસે ઓક્સિજનની માંગ ઉઠી રહી છે. લોકો ઓક્સિજનના બાટલા માટે વલખાં મારી રહ્યા છે. ત્યારે ઓક્સિજનના સિલિન્ડર આપતી સામાજિક સંસ્થાઓ પણ સિલિન્ડરની અછતનો સામનો કરી રહ્યા છે. તેનું કારણ છે લોકો દ્વારા કરવામાં આવતી સિલીન્ડરની સંગ્રહખોરી.

રાજકોટના બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા જરૂરિયાતમંદ લોકોને ઓક્સિજનના સિલીન્ડર ડિપોઝિટ લઇને આપવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 750 જેટલા સિલીન્ડર લોકોને આપવામાં આવ્યા છે જેમાંથી માત્ર 500 સિલીન્ડર પરત આવ્યા નથી.

બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશ ઉપાધ્યાયે ટીવીનાઇન સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે શહેરમાં સંક્રમણ વધ્યું છે જેના કારણે ઓક્સિજનના સિલીન્ડરની માંગ વધી છે. દરરોજ 1 હજાર જેટલા લોકો સિલીન્ડર લેવા આવી રહ્યા છે. જેમાંથી માત્ર 200 જેટલા લોકોને સિલીન્ડર આપી રહ્યા છે.જયેશભાઇના કહેવા પ્રમાણે લોકોમાં ડર છે કે તેને ઓક્સિજનની જરૂરિયાત પડશે તેના કારણે તેઓ ઓક્સિજનના સિલીન્ડરને પરત કરતા નથી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશ ઉપાધ્યાય

જયેશ ઉપાધ્યાયે લોકોને અપીલ કરી છે કે જે લોકોને જરૂરિયાત ન હોય તેવા લોકો આવા સિલીન્ડર પરત કરે જેથી અન્ય જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થઇ શકે અને કોઇનો જીવ બચી શકે.

જરૂર પડીએ પોલીસને સાથે રાખીને સિલીન્ડર કબ્જે કરાશે.

જયેશ ઉપાધ્યાયે કહ્યું હતું કે હાલના સંજોગોમાં લોકોને ઓક્સિજનના સિલીન્ડરની ખૂબ જરૂરિયાત છે જેના કારણે ખોટી સંગ્રહખોરી ન થાય તે હેતુથી પહેલા જેમની પાસે સિલીન્ડર છે તેઓને ટેલીફોનિક માહિતી લઇને માંગણી કરાશે અને જો તો પણ પરત નહિ આપે તો પોલીસને સાથે રાખીને ઘરે ઘરે જઇને ખોટી રીતે સંગ્રહખોરી કરનાર પાસેથી બાટલાં કબ્જે લેવામાં આવશે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">