રેલવેની મુસાફરીમાં આ ભુલ કરી તો ગયા સીધા જેલમાં સમજજો, કોરોનાના સંક્રમણને રોકવા રેલવે આકરાપાણી એ
કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે ટ્રેનમાં મુસાફરી દરમિયાન માસ્ક વગર પકડાયા તો જેલ થઇ શકે છે. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, એવામાં દિવાળીના તહેવાર દરમિયાન અનેક લોકો પોતાના વતન જતા હોય છે ત્યારે આ કોરોનાકાળ દરમિયાન કોરોના વકરે નહિ તે માટે માસ્કને લઇ રેલવે કડક નિયમો બનાવી શકે છે. રેલવે એક્ટ 1989ની […]
કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે ટ્રેનમાં મુસાફરી દરમિયાન માસ્ક વગર પકડાયા તો જેલ થઇ શકે છે. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, એવામાં દિવાળીના તહેવાર દરમિયાન અનેક લોકો પોતાના વતન જતા હોય છે ત્યારે આ કોરોનાકાળ દરમિયાન કોરોના વકરે નહિ તે માટે માસ્કને લઇ રેલવે કડક નિયમો બનાવી શકે છે. રેલવે એક્ટ 1989ની કલમ 145,53 અને 154 હેઠળ દંડ અથવા કેદની જોગવાઇ કરશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો