મારુતિ સુઝુકીનું પ્રોડક્શન 16 મે સુધી બંધ રહેશે, જાણો કેમ કંપનીએ લીધો નિર્ણય?

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએગયા મહિને ગુરુગ્રામ અને માનેસર પ્લાન્ટ 9 મે સુધી બંધ થવાની ઘોષણા કરી હતી .

મારુતિ સુઝુકીનું પ્રોડક્શન 16 મે સુધી બંધ રહેશે,  જાણો  કેમ કંપનીએ લીધો નિર્ણય?
મારુતિએ પ્લાન્ટ 15 મેં સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
Follow Us:
| Updated on: May 10, 2021 | 7:41 AM

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએગયા મહિને ગુરુગ્રામ અને માનેસર પ્લાન્ટ 9 મે સુધી બંધ થવાની ઘોષણા કરી હતી . કંપનીની જાહેરાત બાદ ગુજરાત સ્થિત સુઝુકીના પ્લાન્ટમાં પ્રોડક્શન બંધ કરાયું હતું. કંપનીએ ઉત્પાદન બંધ કરી મેન્ટેનન્સનું કામ શરૂ કરાવ્યું હતું. હવે કંપનીએ તેના પ્લાન્ટમાં પ્રોડક્શન 9 મેની જગ્યાએ 16 મે સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. કંપનીનું કહેવું છે કે તેને દેશભરમાં કારખાનાઓમાં મરામત અને જાળવણી માટે પ્રોડક્શન 16 મે સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

કંપનીને મેન્ટેનન્સ માટે પ્લાન્ટ જૂનમાં બંધ કરવાના હતા પરંતુ મેં મહિનામાં ૧ થી ૯ તારીખ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. મારુતિ સુઝુકીએ શેર બજારને માહિતી આપી હતી કે મેન્ટેનન્સ માટે 9 મે 2021 સુધી પ્લાન્ટ બંધ રાખવાનો હતો જોકે હાલની રોગચાળાની સ્થિતિ અને મેન્ટેનન્સને ધ્યાનમાં રાખીને 16 મે સુધી લંબાવવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું હતું કે હરિયાણાના ગુડગાંવ અને માનેસર ખાતેના તેના પ્લાન્ટ્સ પર કેટલીક પ્રવૃત્તિઓ ચાલુ રહેશે. સુઝુકી મોટર ગુજરાતે પણ આ જ નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને કારણે કંપનીઓ સતત તેમનું ઉત્પાદન બંધ કરી રહી છે. તાજેતરમાં હોન્ડા અને મહિન્દ્રા જેવી કંપનીઓએ પણ તેનું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત આ ઓટોમેકર્સ લોકોની મદદ માટે પણ સતત આગળ આવી રહ્યા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

વાહન નિર્માતા કંપની હ્યુન્ડાઇએ તાજેતરમાં જાહેરાત કરી છે કે તે હોસ્પિટલોને ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં મદદ કરશે. દક્ષિણ કોરિયન ઓટોમેકરે જાહેરાત કરી છે કે તે તેના હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા ફાઉન્ડેશન (HMIF) દ્વારા 20 કરોડ રૂપિયાની કોવિડ -19 રાહત પેકેજમાં મદદ કરશે. આ સિવાય મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પણ લોકોની મદદ માટે સતત આગળ આવી રહી છે. તાજેતરમાં કંપનીએ ઓક્સિજન ઓન વ્હીલ્સ અભિયાન શરૂ કર્યું છે જેની મદદથી તે જરૂરીયાતમંદો અને હોસ્પિટલોમાં ઓક્સિજન પહોંચાડે છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">