કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે રાજકોટથી રાહતના સમાચાર, દૈનિક મૃત્યુદરમાં ઘટાડો

કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે રાજકોટથી કોરોના વાયરસને લઇ રાહતના સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં કોરોના વાયરસના કારણે થતા મૃત્યુદરમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક -બે દિવસથી મોતના આંકમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. આજે રાજકોટમાં કોરોનાના કારણે 5 વ્યકિતઓના મોત નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે રાજકોટમાં મૃત્યુઆંક સતત […]

કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે રાજકોટથી રાહતના સમાચાર, દૈનિક મૃત્યુદરમાં ઘટાડો
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Oct 25, 2020 | 3:41 PM

કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે રાજકોટથી કોરોના વાયરસને લઇ રાહતના સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં કોરોના વાયરસના કારણે થતા મૃત્યુદરમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક -બે દિવસથી મોતના આંકમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. આજે રાજકોટમાં કોરોનાના કારણે 5 વ્યકિતઓના મોત નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે રાજકોટમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો હતો પરંતુ હવે મૃત્યુઆંકમાં ઘટાડો થતા આરોગ્ય વિભાગની ટીમે રાહતનો શ્વાસ લીધો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">