મહારાષ્ટ્ર, કેરળ સહિત આ 5 રાજ્યોમાં CORONAના નવા કેસો વધ્યા, કડક પગલા લેવા કેન્દ્ર સરકારનો આદેશ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં CORONAના 6,112 નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રની જેમ પંજાબમાં પણ CORONAના દૈનિક કેસ વધી રહ્યા છે.

મહારાષ્ટ્ર, કેરળ સહિત આ 5 રાજ્યોમાં CORONAના નવા કેસો વધ્યા, કડક પગલા લેવા કેન્દ્ર સરકારનો આદેશ
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 20, 2021 | 4:59 PM

દેશમાં ફરી એક વાર કોરોનાએ માથું ઉચક્યું છે. મહારાષ્ટ્ર અને કેરળ બાદ પંજાબ, છત્તીસઢ અને મધ્યપ્રદેશમાં CORONAના નવા કેસ વધ્યા છે. શનિવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે છેલ્લા સાત દિવસમાં છત્તીસગઢમાં કોરોના સંક્રમણના કેસો દરરોજ વધતા જાય છે. છત્તીસગઢમાં છેલ્લા 24 કલાકમાં 259 નવા કેસ સામે આવ્યા છે.

બીજી તરફ, કેરળમાં કોરોના સંક્રમણના કેસો દરરોજ વધતા જાય છે અને છેલ્લા એક અઠવાડિયામાં મહારાષ્ટ્રમાં પણ કોરોનાના કેસોમાં પણ તીવ્ર વધારો જોવા મળ્યો છે. આને કારણે શનિવારે દેશમાં કોરોનાના નવા કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં CORONAના 6,112 નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રની જેમ પંજાબમાં પણ CORONAના દૈનિક કેસ વધી રહ્યા છે.પંજાબમાં છેલ્લા 24 કલાકમાં 383 નવા કેસ સામે આવ્યા છે.

મધ્યપ્રદેશમાં 13 ફેબ્રુઆરી મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો થયો છે. મધ્યપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 297 નવા કેસ આવ્યા હતા. મંત્રાલયે કહ્યું કે, કોરાના વાયરસ સંક્રમણની ચેઇન તોડવા અને તેના ફેલાવાને રોકવા માટે યોગ્ય પગલાં લેવાની જરૂર છે. ફક્ત બે રાજ્યો મહારાષ્ટ્ર અને કેરળમાં જ કોવિડ-19ના 75.87 ટકા કેસો એક્ટિવ છે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

Latest News Updates

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">