India Corona Update: દેશમાં કોરોનાના કેસ ઘટતા રાહત, એક દિવસમાં નોંધાયા 62,176 કેસ અને 2,539 લોકોનાં મોત

દેશમાં કોરોનાની બીજી લહેરનું સંક્રમણ ખૂબ ઝડપથી ઘટી રહ્યું છે. દેશમાં એક જ દિવસ દરમિયાન 62 હજાર 176 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા 2 કરોડ 96 લાખ 32 હજારને પાર પહોંચી ગઈ છે.

India Corona Update: દેશમાં કોરોનાના કેસ ઘટતા રાહત, એક દિવસમાં નોંધાયા 62,176 કેસ અને 2,539 લોકોનાં મોત
India Corona Update
Follow Us:
| Updated on: Jun 16, 2021 | 8:04 AM

દેશમાં કોરોનાની (Corona) બીજી લહેરનું સંક્રમણ ખૂબ ઝડપથી ઘટી રહ્યું છે. દેશમાં એક જ દિવસ દરમિયાન 62 હજાર 176 કેસ (Case) નોંધાયા છે. આ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા 2 કરોડ 96 લાખ 32 હજારને પાર પહોંચી ગઈ છે. જ્યારે દેશમાં ગઈકાલે કોરોનાથી 2 હજાર 539 લોકો મોતને ભેટ્યા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 3 લાખ 79 હજાર 601 પર પહોંચ્યો છે.

ગઈકાલે એક જ દિવસમાં 1 લાખ 7 હજાર 710 દર્દી સાજા થઈને ઘરે ગયા છે. હાલ દેશમાં સૌથી વધુ સંક્રમણ કેરળમાં છે, જ્યાં એક દિવસમાં 12 હજાર 246 કેસ નોંધાયા છે. જ્યારે તામીલનાડુમાં 11 હજાર 805 કેસ નોંધાયા છે.

ગુજરાતની વાત કરવામાં આવે તો, રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે અને 112 દિવસ બાદ 400થી ઓછા કેસ નોંધાયા છે. રાજ્યમાં નવા 352 કેસ નોંધાયા, જ્યારે માત્ર 4 દર્દીઓ કોરોના સામેનો જંગ હાર્યા. રાજ્યમાં હવે 8 હજાર 884 જ એક્ટિવ કેસ છે, જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા 219 થઇ છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક 10 હજારને પાર પહોંચ્યો છે, તો સાજા થનારા દર્દીઓની કુલ સંખ્યા 8 લાખને પાર પહોંચી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સાજા થવાનો દર વધીને 97.70 ટકા થયો છે. રાજ્યના 4 મહાનગરોની વાત કરીએ તો, મહાનગરોમાં કોરોનાના કેસોની સંખ્યા 2 આંકડામાં પહોંચી છે. અમદાવાદમાં આક્રમક બનેલો કોરોના કાબૂમાં છે. અમદાવાદમાં નવા 49 કેસ સાથે 2 દર્દીઓના મૃત્યુ થયા, તો સુરતમાં 71 કેસ સાથે 1 દર્દીનો જીવ ગયો. વડોદરામાં 50 કેસ, તો રાજકોટમાં 25 કેસ નોંધાયા, જ્યારે જૂનાગઢમાં એક દર્દી કોરોના સામેનો જંગ હાર્યો.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">