અમદાવાદમાં કોરોનાનું સંકટ ઘટ્યું?, એન્ટિજન ટેસ્ટમાં 70%નો ઘટાડો અને બેડ 64% ખાલી !

અમદાવાદમાં કોરોના સંકટ ઘટતા ટેસ્ટિંગમાં પણ ઘટાડો થયો છે. એન્ટિજન ટેસ્ટમાં 70 ટકાનો ઘટાડો નોંધાયો છે. મે મહિના પછી પહેલીવાર હોસ્પિટલના 64 ટકા બેડ ખાલી દિવાળી સમયે 102 કિઓસ્ક પર 10 હજાર ટેસ્ટ થતા, હવે માત્ર 3 હજાર ટેસ્ટ થઈ રહ્યા છે. આઈસોલેશનના 68 ટકા બેડ ખાલી છે તો એચડીયુના 65 ટકા, વેન્ટિલેટર સાથેના 57 […]

અમદાવાદમાં કોરોનાનું સંકટ ઘટ્યું?, એન્ટિજન ટેસ્ટમાં 70%નો ઘટાડો અને બેડ 64% ખાલી !
GUJARAT CORONA UPDATE
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Dec 17, 2020 | 6:47 PM

અમદાવાદમાં કોરોના સંકટ ઘટતા ટેસ્ટિંગમાં પણ ઘટાડો થયો છે. એન્ટિજન ટેસ્ટમાં 70 ટકાનો ઘટાડો નોંધાયો છે. મે મહિના પછી પહેલીવાર હોસ્પિટલના 64 ટકા બેડ ખાલી દિવાળી સમયે 102 કિઓસ્ક પર 10 હજાર ટેસ્ટ થતા, હવે માત્ર 3 હજાર ટેસ્ટ થઈ રહ્યા છે. આઈસોલેશનના 68 ટકા બેડ ખાલી છે તો એચડીયુના 65 ટકા, વેન્ટિલેટર સાથેના 57 ટકા બેડ ખાલીજોવા મળી રહ્યા છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">