Goa Lockdown: ગોવા જવા માટે તત્પર લોકો ખાસ વાંચે, 10મે સુધી ગોવામાં વધારાયા પ્રતિબંધો, જાણો શું રહેશે ખુલ્લુ અને શું રહેશે બંધ

Goa Lockdown: ગોવા સરકારે રાજ્યમાં કોરોના મહામારીને ધ્યાને રાખતા અલગ-અલગ પ્રતિબંધોને 10 મે સુધી વધારવાની જાહેરાત કરી છે. આ દરમિયાન બધી જ વ્યાવસાયિક ગતિવિધિઓ બંધ રહેશે. જ્યારે તમામ રાજકીય અને સામાજિક કાર્યક્રમો પર પણ પ્રતિબંધ રહેશે.

Goa Lockdown: ગોવા જવા માટે તત્પર લોકો ખાસ વાંચે, 10મે સુધી ગોવામાં વધારાયા પ્રતિબંધો, જાણો શું રહેશે ખુલ્લુ અને શું રહેશે બંધ
Goa Lockdown: ગોવા જવા માટે તત્પર લોકો ખાસ વાંચે, 10મે સુધી ગોવામાં વધારાયા પ્રતિબંધો, જાણો શું રહેશે ખુલ્લુ અને શું રહેશે બંધ
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: May 03, 2021 | 7:31 AM

Goa Lockdown: ગોવા સરકારે રાજ્યમાં કોરોના મહામારીને ધ્યાને રાખતા અલગ-અલગ પ્રતિબંધોને 10 મે સુધી વધારવાની જાહેરાત કરી છે. આ દરમિયાન બધી જ વ્યાવસાયિક ગતિવિધિઓ બંધ રહેશે. જ્યારે તમામ રાજકીય અને સામાજિક કાર્યક્રમો પર પણ પ્રતિબંધ રહેશે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે રવિવારે આ જાણકારી આપી. ગોવા પર્યટનનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે. જ્યાં કોરોના સંક્રમણનો દર 50 ટકાથી પણ વધારે છે.

સાવંતે મીડિયાને જણાવ્યુ કે ગોવામાં 29 એપ્રિલે લગાવવામાં આવેલુ લોકડાઉન ત્રણ મે સવારે છ વાગ્યે હટાવી દેવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યુ કે રાજ્યમાં કાલે સવારે 6 વાગ્યે લોકડાઉન હટાવી દેવામાં આવશે પરંતુ કોરોના સંક્રમણના ફેલાવાને રોકવા માટે કોરોનાથી જોડાયેલા પ્રતિબંધો એક અઠવાડિયા સુધી વધારવામાં આવી રહ્યા છે. રાજ્યમાં બધી જ શાળાઓ કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓને માત્ર પરીક્ષાના ઉદેશ્યથી ખોલવામાં આવશે. આ દરમિયાન ધાર્મિક સ્થળ સામાન્ય જનતા માટે બંધ રહેશે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

સરકારની પરવાનગી વગર કોઇપણ પ્રકારની સામજિક,રાજકીય,ખેલ,મનોરંજન અને સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનની પરવાનગી નહિ હોય. સરકારી અનુમતિ સાથે વધારેમાં વધારે 50 લોકો સાથે કાર્યક્રમ આયોજિત કરવાની પરવાનગી હશે. અંતિમ સંસ્કારમાં વધારેમાં વધારે 20 લોકો સામેલ થઇ શકશે. રેસ્ટોરન્ટને 50 ટકા ક્ષમતા સાથે ચલાવવાની અનુમતિ હશે. જ્યારે માછલી બજાર ,નગર નિગમ અને પંચાયત બજારોને અમુક શરતો સાથે ચલાવવાની અનુમતિ હશે.

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">