GCCIએ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને લખ્યો પત્ર, 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા કરી રજૂઆત

GCCIએ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને પત્ર લખ્યો  છે. નાના વેપારીઓ અને દુકાનદારોએ પત્રમાં ચિંતા વ્યક્ત કરી છે. અને રાત્રીના  12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકે તે માટે પત્રમાં રજૂઆત કરવામાં આવી છે. કોરોનાના કારણે  ધંધા રોજગાર પર અસર પડી રહી છે. ત્યારે દિવાળીના તહેવારને ઉપલક્ષમાં રાખતા ધંધા રોજગારને પ્રોત્સાહન મળે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે […]

GCCIએ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને લખ્યો પત્ર, 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા કરી રજૂઆત
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Oct 27, 2020 | 7:53 PM

GCCIએ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને પત્ર લખ્યો  છે. નાના વેપારીઓ અને દુકાનદારોએ પત્રમાં ચિંતા વ્યક્ત કરી છે. અને રાત્રીના  12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકે તે માટે પત્રમાં રજૂઆત કરવામાં આવી છે. કોરોનાના કારણે  ધંધા રોજગાર પર અસર પડી રહી છે. ત્યારે દિવાળીના તહેવારને ઉપલક્ષમાં રાખતા ધંધા રોજગારને પ્રોત્સાહન મળે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ધંધા રોજગારને વેગ મળે અને વેપારીઓ નુકસાનની ભરપાઇ કરી શકે તે માટે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને પત્ર લખવામાં આવ્યો છે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">