Fact Check : શું ICMRએ કોરોનાથી બચવા જાહેર કરી છે 21 પોઇન્ટની એડવાઇઝરી

ઈન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર સંદેશ શેર કરતા કહ્યું છે કે તે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. તે અંગે અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આઇસીએમઆર દ્વારા આવી કોઈ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી નથી. આ સંદેશ સંપૂર્ણ રીતે બનાવટી અને ખોટો છે.

Fact Check : શું ICMRએ કોરોનાથી બચવા જાહેર કરી છે 21 પોઇન્ટની એડવાઇઝરી
શું ICMRએ કોરોનાથી બચવા જાહેર કરી છે 21 પોઇન્ટની એડવાઇઝરી
Follow Us:
| Updated on: May 07, 2021 | 4:38 PM

દેશમાં કોરોના વાયરસના વધતા કેસો વચ્ચે સોશિયલ મીડિયા પર સતત અનેક પ્રકારના દાવાઓ શેર કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) ના નામનો મેસેજ  ફેસબુક અને ટ્વિટર પર શેર કરવામાં આવી રહ્યો છે. આ મેસેજમાં 21 મુદ્દા આપવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવે છે કે આ 21 પોઇન્ટ્સ ICMR દ્વારા જાહેર કરવામાં આવ્યા છે, જેનામાં કોરોનાનો ચેપ અટકાવવા માટે માનવામાં આવી શકે છે. આ સંદેશ સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી ICMRદ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે તે સંપૂર્ણપણે બનાવટી મેસેજ છે.

મેસેજમાં શું કહેવામાં આવી રહ્યું છે 

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સંદેશમાં 21 મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે, આગામી 2 વર્ષ વિદેશ યાત્રા ન કરો, લગભગ 1 વર્ષ બહાર જમવા માટે ન જશો, સામાજિક અંતર જાળવો, શાકાહારી ખોરાક પર ધ્યાન આપો, તમારી ઇમ્યુનિટી વધારશો, બહારથી આવીને  સ્નાન કરો, સલૂન પર વિશેષ ધ્યાન આપો , આવતા 6 મહિના સુધી સિનેમા હોલ અથવા ગીચ જગ્યાઓ પર ન જશો . આ સંદેશમાં 21 આવા મેસેજ   આપવામાં  છે અને તેને મેસેજમાં  આઈસીએમઆરની  એડવાઇઝરી કહેવામાં આવી છે

મેસેજ પર આઈસીએમઆરએ શું કહ્યું

ઈન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર સંદેશ શેર કરતા કહ્યું છે કે તે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. તે અંગે અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આઇસીએમઆર દ્વારા આવી કોઈ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી નથી. આ સંદેશ સંપૂર્ણ રીતે બનાવટી અને ખોટો છે.

દેશમાં કોરોના ચેપ સતત વધી રહ્યો છે. તેમજ કોરોનાના ચેપથી સાવચેતી રાખવી જરૂરી હોવાથી સોશિયલ મીડિયા પરના તમામ પ્રકારના વાયરલ સંદેશાઓ વિશે પણ સાવધ રહેવાની જરૂર છે. શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4,14,188 નવા કેસ નોંધાયા છે અને 3,915 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસની સંખ્યા 36 લાખને પાર કરી ગઇ છે.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">