DELHI : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના રાજયોના મુખ્યપ્રધાનોની બોલાવી બેઠક
DELHI : દેશમાં કોરોનાના વધતા કેસને પગલે ચિંતાનો માહોલ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની સ્થિતિ મામલે દેશના રાજયોના મુખ્યપ્રધાનોની બેઠક બોલાવી છે.
DELHI : દેશમાં કોરોનાના વધતા કેસને પગલે ચિંતાનો માહોલ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની સ્થિતિ મામલે દેશના રાજયોના મુખ્યપ્રધાનોની બેઠક બોલાવી છે. 17મી માર્ચે બપોરે 12.30 કલાકે આ બેઠક બોલાવી છે. અને, દેશમાં વધી રહેલા કોરોના કેસ મામલે રાજયોના મુખ્યપ્રધાનો સાથે વિચારવિમર્શ કરાશે.
Latest Videos
Latest News