Coronavirus Update : રાજયમાં સ્મશાનના કર્મચારીઓને કોરોના વૉરિયર્સનો દરજ્જો, મૃત્યુ પર મળશે રુપિયા 25 લાખની સહાય

કોરોનાની બીજી લહેરમાં સમગ્ર દેશમાં અસર જોવા મળી રહી છે. કોરોના સંક્રમણના પ્રસારને રોકવા માટે કેન્દ્ર સાથે રાજ્યની સરકાર દ્વારા પણ પોતાના સ્તર પર જરુરી પગલા લેવામાં આવી રહ્યા છે.

Coronavirus Update : રાજયમાં સ્મશાનના કર્મચારીઓને કોરોના વૉરિયર્સનો દરજ્જો, મૃત્યુ પર મળશે રુપિયા 25 લાખની સહાય
ફાઇલ ફોટો - Vijay Rupani
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: May 13, 2021 | 1:38 PM

Coronavirus Update :  કોરોનાની બીજી લહેરમાં સમગ્ર દેશમાં અસર જોવા મળી રહી છે અને સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો નોંધાઇ રહ્યો છે. કોરોના સંક્રમણના પ્રસારને રોકવા માટે કેન્દ્ર સાથે રાજ્યની સરકાર દ્વારા પણ પોતાના સ્તર પર જરુરી પગલા લેવામાં આવી રહ્યા છે. આ તમાામ વચ્ચે Vijay Rupani સરકારે બુધવારે સ્મશાનના કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ રાજ્યના સ્મશાન ગૃહના કર્મચારીઓને 1 એપ્રિલ 2020 ના  પ્રભાવથી કોરોના વોરિયર્સનો દરજ્જો આપવાનો નિર્ણય લેવામાં આવ્યા છે. સાથે જ તેમણે સરકારી નિયમો અંતર્ગત મળનારા લાભ આપવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી વિજય રુપાણીએ આજે કોરોનાને લઇ સરકારની કોર કમિટિની બેઠકમાં નિર્ણય લીધો છે.

વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ સંબંધમાં સીએમોની તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, સરકાર આ નિર્ણય પછી સ્મશાન ગૃહમાં ડ્યૂટી કરનરા એવા કોઇ કર્મચારીનું કોરોનાના કારણે નિધન થાય છે, તો તેમના પરિવાર અથવા ઉત્તરાધિકારીને રાજ્ય સરકાર 25 લાખ રુપિયાની સહાયતા એ જ રીતે આપશે, જેવી રીતે તેઓ અન્ય કોરોના વોરિયર્સને આપે છે.

આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના કુલ 11,017 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આ અવધિમાં કોરોનાથી 102 લોકોએ પોતોનો જીવ ગુમાવ્યો છે. જ્યારે 15,246 લોકોને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે, કુલ 8,731 લોકોના મૃત્યુ નોંધાયા છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">