Coronavirus Update : કેન્દ્ર વેક્સીન ખરીદે અને રાજ્યોને વિતરણની જવાબદારી આપે

Coronavirus Update :  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર પર નિશાનો સાધતા વેક્સીનનીતિની આલોચના કરી. તેમણે કહ્યુ કે કેન્દ્ર સરકારની વેક્સીન નીતિ સમસ્યાને વધારે બગાડી રહી છે. ભારત આને સહન ન કરી શકે તેમણે કહ્યુ કે કેન્દ્ર સરકાર વેક્સીન ખરીદે અને વહેંચણીની જવાબદારી રાજ્યોને આપી દે.

Coronavirus Update : કેન્દ્ર વેક્સીન ખરીદે અને રાજ્યોને વિતરણની જવાબદારી આપે
Rahul Gandhi (File Image)
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: May 14, 2021 | 5:15 PM

Coronavirus Update :  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર પર નિશાનો સાધતા વેક્સીનનીતિની આલોચના કરી. તેમણે કહ્યુ કે કેન્દ્ર સરકારની વેક્સીન નીતિ સમસ્યાને વધારે બગાડી રહી છે. ભારત આને સહન ન કરી શકે તેમણે કહ્યુ કે કેન્દ્ર સરકાર વેક્સીન ખરીદે અને વહેંચણીની જવાબદારી રાજ્યોને આપી દે.

રાહુલ ગાંધીએ ટ્વીટમાં કહ્યુ કેન્દ્ર સરકાર વેક્સીન નીતિ સમસ્યાને વધારે બગાડી રહી છે. જો ભારત સહન ન કરી શકે. વેક્સીનની ખરીદી કેન્દ્રએ કરવી જોઇએ અને વિતરણની જવાબદારી રાજ્યોને આપી જેવી જોઇએ.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

મહત્વપૂર્ણ છે કે કોરોના અને મેડિકલ સુવિધાઓને લઇ રાહુલ ગાંધી સતત સરકારને વિટનેસ બોક્સમાં ઉભા કરી રહ્યા છે. ગુરુવારે પોતાની  એક ટ્વીટમાં તેમણે કહ્યુ કે જ્યારે કોઇ દેશ સંક્ટનો સામનો કરે છે,તો સરકારે પોતાને પૂછવું જોઇએ કે શું તેઓ લોકો પાસેથી લઇ રહ્યા છે કે તેમને આપી રહ્યા છે. આ મદદગાર છે કે હાનિકારક છે. પરંતુ ભારત સરકારે પોતાના કર્તવ્યોને પૂરા કર્યા નથી. એટલે જ લોકોએ જરુર પડે તો સાથે આવવું જોઇએ ભારત એકજુટ છે.

વેક્સિન અને ઓક્સિજનની અછતને લઇ પ્રધાનમંત્રી મોદી પર નિશાનો સાધતા તેમણે કહ્યુ તે વેક્સીન ઓક્સિજન અને દવાઓ સાથે PM પણ ગાયબ છે. બચ્યા છે તો સેન્ટ્રલ વિસ્ટા,દવાઓ પર GST અને અહીંય-ત્યાં PMના ફોટો.

કેટલાક રાજ્યોમાં કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ અત્યારે વાયરસનો ખતરો ટળ્યો નથી. કેટલાક દિવસોથી આ વાયરસન કારણે ચાર હજાર લોકોના મૃત્યુ થઇ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3 લાખ 43 હજાર 144 નવા કેસ સામે આવ્યા અને ચાર હજાર લોકોનો જીવ ચાલ્યો ગયો. દેશમાં એક્ટિવ કેસ એટલે કે ઇલાજ કરાવી રહેલા દર્દીઓની સંખ્યા 37લાખ 4હજાર 893 છે અને અત્યાર સુધી કુલ 2 લાખ 62 હજાર 317 લોકોના મૃત્યુ થઇ ચૂક્યા છે.

.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">