Coronavirus : ઉદ્ધવ ઠાકરેએ અધિકારીઓને કહ્યુ કોરોના મહામારીની ત્રીજી લહેર માટે બનાવો યોજના

Coronavirus : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે જિલ્લાના અધિકારીઓ સાથે કોરોના મહામારીની ત્રીજી લહેરની આશંકાને ધ્યાનમાં રાખીને નવા ઓક્સીજન પ્લાંટ અને દવાઓનો સ્ટૉક કરી રાખવાની યોજના બનાવવા માટે કહ્યુ છે

Coronavirus : ઉદ્ધવ ઠાકરેએ અધિકારીઓને કહ્યુ કોરોના મહામારીની ત્રીજી લહેર માટે બનાવો યોજના
Maharashtra CM Uddhav Thackey
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Apr 30, 2021 | 3:33 PM

Coronavirus : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે જિલ્લાના અધિકારીઓ સાથે કોરોના મહામારીની ત્રીજી લહેરની આશંકાને ધ્યાનમાં રાખીને નવા ઓક્સીજન પ્લાંટ અને દવાઓનો સ્ટૉક કરી રાખવાની યોજના બનાવવા માટે કહ્યુ છે.

એક અધિકારીક સૂત્રએ  કહ્યુ કે ત્રીજી લહેરને રોકવા માટે રસીકરણમાં તેજી લાવવી પડશે. આપણે 18થી44 વર્ષના લોકોને મફતમાં રસી આપવાનુ એલાન કર્યુ છે. પરંતુ તેના સપ્લાઇની યોજના બનાવવી પડશે. તેમણે કહ્યુ કે ઓક્સીજન પ્લાન્ટ સ્થાપિત કરવા માટે અનુમતિ અપાઇ ચૂકી છે અને જિલ્લા પ્રશાસને એ સુનિશ્ચિત કરવુ પડશે કે ભવિષ્ય માટે ઓક્સીજન સ્ટોક રહે.

આ પહેલા રાજ્યના સ્વાસ્થય મંત્રી રાજેશ ટોપેએ કહ્યુ હતુ કે મહારાષ્ટ્રમાં જુલાઇ-ઓગષ્ટમાં કોરોના મહામારીની ત્રીજી લહેર આવી શકે છે. મહારાષ્ટ્રમાં ગુરુવારે કોરોના સંક્રમણના 66159 નવા કેસ રજિસ્ટર થયા અને 771 લોકોના મૃત્યુ થયા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આપને જણાવી દઇએ કે કોરોનાની બીજી લહેરે દેશમાં તાંડવ મચાવ્યુ છે દર દિવસે સાડા ત્રણ લાખથી વધારે કેસ આવવા લાગ્યા છે. એક્સપર્ટનુ માનવુ છે કે આ સંકટ અત્યારે થોભશે નહી. 15 મેથી દેશમાં 8થી10 લાખ કેસ આવી  શકે છે.

મિશિગન યૂનિવર્સિટીમાં એપિડિમિયોલોજિસ્ટ અને બાયોસ્ટેટીશિયનના પ્રોફેસર ભ્રમર મુખર્જીનુ કહેવુ છે કે કોરોનાની બીજી લહેરનો પીક મે મહિનાના મધ્યમાં આવી શકે છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">