Corona virus: સોનિયા ગાંધીનો પીએમ મોદીને પત્ર કહ્યું કોરોનામાં માતા-પિતા ગુમાવી ચૂકેલા બાળકોને મળવું જોઈએ મફત શિક્ષણ

કોરોનાના કારણે કોઈના માથા પરથી પિતાની છત ચાલી ગઈ તો કોઈએ માતા ગુમાવી. એવામાં સોનિયા ગાંધીએ અનાથ બાળકોને દરેક સંભવ મદદ પહોંચાડવા માટે પીએમને પત્ર લખ્યો છે.

Corona virus: સોનિયા ગાંધીનો પીએમ મોદીને પત્ર કહ્યું કોરોનામાં માતા-પિતા ગુમાવી ચૂકેલા બાળકોને મળવું જોઈએ મફત શિક્ષણ
સોનિયા ગાંધી (ફાઇલ ફોટો)
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: May 20, 2021 | 4:30 PM

Coronavirus: કોરોના મહામારીના કારણે કેટલાય પરિવાર તૂટી ગયા છે.  આ બીમારીએ કેટલાક પરિવારના એકમાત્ર કમાનારા વ્યક્તિને છીનવી લીધો છે. કોરોનાના કારણે કોઈના માથા પરથી પિતાની છત ચાલી ગઈ તો કોઈએ માતા ગુમાવી. એવામાં સોનિયા ગાંધીએ અનાથ બાળકોને દરેક સંભવ મદદ પહોંચાડવા માટે પીએમને પત્ર લખ્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કોંગ્રસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પત્ર લખીને બાળકોને નવોદય વિદ્યાલયમાં મફતમાં શિક્ષણ આપવામાં વિચાર કરવાનો અનુરોધ કર્યો છે. જેમણે કોવિડ સંક્રમણના ઈલાજ દરમિયાન પોતાના માત-પિતા અથવા પરિવારના એક કમાવાવાળા સભ્યને ખોઈ દીધા છે.

તેમણે પત્રમાં કહ્યું જેમકે આપણે જાણીએ છીએ કે કોરોનાની આ લહેરમાં કેટલાય લોકોના પરિવાર બરબાદ થઈ ચૂક્યા છે. મહામારીના કારણે બરબાદી અને પ્રભાવિત પરિવારો દ્વારા સહન કરવામાં આવી રહેલી કરણાંત વચ્ચે  આ સંક્રમણથી પોતાના બંને માતા-પિતા ગુમાવનાર નાના બાળકોના સમાચાર સૌથી વધારે દિલને સ્પર્શે તેવા  છે. તેમના શિક્ષણ કે ભવિષ્યની ચિંતા કરનારુ કોઈ નથી.

સોનિયા ગાંધી પત્રમાં કહે છે આપ જાણો છો કે મારા પતિ રાજીવ ગાંધીના સૌથી મહત્વપૂર્ણ વારસામાંથી એક નવોદય વિદ્યાલય નેટવર્ક છે. મારા પતિનું સપનું હતુ કે ગામડામાં રહેનારા બાળકોને ઓછા ખર્ચમાં સારુ શિક્ષણ આપી શકીએ અને અત્યારે સમગ્ર દેશમાં નવોદયની 661 સ્કૂલ છે.

આ પત્ર હું આપને અનુરોધ કરવા માટે લખી રહી છેુ કે જેથી આપ આ મહામારીમાં પોતાનું બધુ જ ગુમાવી ચૂકેલા બાળકોને નવોદય વિદ્યાલયમાં મફત શિક્ષણ પ્રદાન કરવા પર વિચાર કરો. તે બાળકોને શિક્ષણનો મોકો મળવો જોઈએ, જેમણે કોવિડ-19 મહામારીના કારણે માતા-પિતા અથવા કમાવાવાળા સભ્યો ગુમાવ્યા છે. સોનિયા ગાંધી આગળ કહે છે કે મને લાગે છે કે એક રાષ્ટ્રના રુપમાં આપણે એક અકલ્પનીય કરુણાંત બાદ એક મજબૂત ભવિષ્યની આશા દેવા માટે તેમના ઋણી છીએ.

આ પણ વાંચો: ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા પર મળશે 1 લાખનો મફત વીમો, ખેતી માટે લોન પણ મળશે

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">