Coronavirus : કોરોનાથી સાજા થયેલા દર્દીઓ માટે ફિઝિયોથેરાપી સંસ્થા આવી આગળ

Coronavirus : કોરોનાથી સાજા થયા બાદ દર્દીઓને માનસિક અને શારિરીક રીતે સ્વસ્થ  થવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોના દર્દીઓની આ સમસ્યાને જોતા કોરોના પીડિતોની સહાયતા માટે ફિઝિયોથેરાપિસ્ટની સંસ્થા ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરપિસ્ટ આગળ આવી છે. 

Coronavirus : કોરોનાથી સાજા થયેલા દર્દીઓ માટે ફિઝિયોથેરાપી સંસ્થા આવી આગળ
સાંકેતિક તસ્વીર
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: May 18, 2021 | 6:08 PM

Coronavirus : કોરોના સંક્રમણ દરમિયાન અને તેનાથી ઉભર્યા બાદ પીડિતો માટે ફિઝિચોથેરેપી ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. પરંતુ કોરોના મહામારીના આ સમયમાં ફિઝિયોથેરાપિસ્ટની સેવા મળવી ઘણી મુશ્કેલ થઇ ગઇ છે. જેના કારણે કોરોનાથી સાજા થયા બાદ દર્દીઓને માનસિક અને શારિરીક રીતે સ્વસ્થ  થવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોના દર્દીઓની આ સમસ્યાને જોતા કોરોના પીડિતોની સહાયતા માટે ફિઝિયોથેરાપિસ્ટની સંસ્થા ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરપિસ્ટ આગળ આવી છે.

આ સંસ્થાના દિલ્લી બ્રાંચના અધ્યક્ષ ડૉ પૂજા સેઠીએ જણાવ્યુ કે તેમની સંસ્થાએ કોરોના પીડિતોની મદદ માટે કોવિડ હેલ્પલાઇન બનાવી છે. આ હેલ્પલાઇન માટે 30 ફિઝિયોથેરેપિસ્ટ, 5 ડૉક્ટર , 1 સાઇકોલોજિસ્ટ, 1 આહાર એક્સપર્ટ અને 2 હોમ્યોપેથી ડૉક્ટરની  એક પેનલ બનાવવામાં આવી છે. જે કોરોના પીડિતોને બિલ્કુલ ફ્રી સેવા આપશે.

આ ફ્રી સેવાનો લાભ લેવા માટે કોરોના દર્દીઓએ એક ગૂગલ ફોર્મ ભરવાનું રહેશે જેના પર રજિસ્ટ્રેશન કરવામાં આવશે. રજિસ્ટ્રેશન બાદ પેનલ તરફથી કોરોના પીડિતને કોલ કરવામાં આવશે અને પેશન્ટની સમસ્યાના હિસાબથી ફિઝિયોથેરાપિસ્ટ તેમને એક્સરસાઇઝ કહેશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ડૉ પૂજા અનુસાર વધારે કેસમાં કોરોનાથી સારા થયા બાદ દર્દીઓનો શ્વાસ ફુલવાના,ચક્કર આવવાની અને થાક રહેવાની ઉંઘ આવવાની સમસ્યા રહેતી હોય છે.એવામાં ફિઝિયોથેરેપી દ્વારા બ્રિથિંગ એકસરસાઇઝ, વર્ટિગો એકસરસાઇઝ, રિલેક્સેશન એક્સરસાઇઝની પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. જેના કારણે દર્દીઓને ઘણો ફાયદો મળી શકે છે. દર્દીઓની આવશ્યકતા અનુસાર સાઇકોલોજિસ્ટ, આહાર એક્સપર્ટની સેવા પણ હેલ્પ લાઇન પર મળશે. હેલ્પ લાઇન પર રજિસ્ટર કરવા માટે તેમની વેબસાઈટ  https://docs.google.com/forms/d/e/1FAIpQLScl48c474NbPNU7-IARsNmn_WWe57ibIpQTfYGqPtpaTEcMJg/viewform પર લોગઇન કરવાનું રહેશે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">