Coronavirus: કોરોના સંબંધિત સમસ્યાઓના સમાધાન માટે આયુષ મંત્રાલયે જાહેર કર્યો નંબર, જાણો કયા નંબર પર મળશે સમસ્યાનું સમાધાન

Coronavirus : દેશમાં કોરોના (Corona) મહામારીનો પ્રકોપ યથાવત છે. આ વચ્ચે કોરોના સંબંધિત સમસ્યાના સમાધાન માટે હેલ્પલાઇન નંબરની શરુઆત કરવામાં આવી છે. હેલ્પલાઇન નંબર 14443 આ નંબરને આયુષ મંત્રાલય (Ministry of Ayush) દ્વારા સંચાલિત કરવામાં આવે છે.

Coronavirus: કોરોના સંબંધિત સમસ્યાઓના સમાધાન માટે આયુષ મંત્રાલયે જાહેર કર્યો નંબર, જાણો કયા નંબર પર મળશે સમસ્યાનું સમાધાન
સાંકેતિક તસ્વીર
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: May 21, 2021 | 2:57 PM

Coronavirus : દેશમાં કોરોના (Corona) મહામારીનો પ્રકોપ યથાવત છે. આ વચ્ચે કોરોના સંબંધિત સમસ્યાના સમાધાન માટે હેલ્પલાઇન નંબરની શરુઆત કરવામાં આવી છે. હેલ્પલાઇન નંબર 14443 આ નંબરને આયુષ મંત્રાલય (Ministry of Ayush) દ્વારા સંચાલિત કરવામાં આવે છે. હેલ્પલાઇન નંબર રોજ સવારે 6 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી ચાલુ રહેશે.

આ પહેલા પણ કોરોના વાયરસ સંબંધિત કોઇપણ સરકારી સહાયતા માટે કેન્દ્ર અને રાજ્યોએ અનેક હેલ્પલાઇન નંબર રજૂ કર્યા હતા.  લોકોના મનમાં કોરોનાથી જોડાયેલા ભયને દૂર કરવા માટે અને મનોવિકારથી બચાવવા માટે રાષ્ટ્રીય પુસ્તક ન્યાસ (એનબીટી) એ કોરોના હેલ્પલાઇન શરુ કરી હતી. હેલ્પલાઇન એક અઠવાડિયા પહેલા શરુ કરવામાં આવી હતી. જેના પર લોકો પોતાના સવાલ પૂછી રહ્યા છે અને એક્સપર્ટ દ્વારા જવાબ આપવામાં આવી રહ્યા છે.

કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે

ગુરુવારે દેશમાં કોવિડ-19ના 2,76,110 નવા કેસ નોંધાયા છે અને દેશમાં 3,874 મૃત્યુ એક દિવસમાં નોંધાયા હતા. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે ગુરુવારે કહ્યુ હતુ કે છેલ્લા 15 દિવસમાં કોવિડ-19ના એક્ટિવ કેસ સતત ઓછા થઇ રહ્યા છે. 3 મેના રોજ જ્યાં 17.13 ટકા એક્ટિવ કેસ નોંધાયા હતા એ સંક્રમણ હવે 12.1 ટકા નોંધાયા છે.

મહારાષ્ટ્ર,રાજસ્થાન,ઉત્તર પ્રદેશ,હરિયાણા,ગુજરાત,છત્તીસગઢ,બિહાર,મધ્યપ્રદેશ,દિલ્લી,ઝારખંડ એવા 10 રાજ્યો છે જ્યાં છેલ્લા 3 અઠવાડિયામાં કેસ પણ ઓછા થયા છે સાથે સાથે પોઝિટિવિટી રેટ પણ ઓછો જોવા મળી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના અધિકારીએ કહ્યુ તમિલનાડુ,મેઘાલય,ત્રિપુરા,નાગાલેન્ડ,સિક્કિન,મિઝોરમ એવા રાજ્યો છે જ્યાં છેલ્લા 3 અઠવાડિયામાં કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">