Coronavirus: કોરોનાથી હેલ્થ વર્કરનું મૃત્યુ થયુ હશે તો 48 કલાકમાં થશે ઇન્સ્યોરન્સ ક્લેમ સેટલમેન્ટ

Coronavirus : સરકારે કોરોનાથી મૃત્યુ થયેલા હેલ્થ વર્કસના મૃત્યુના વીમા દાવાના સેટલમેન્ટ (ચૂકવણીની રકમ) માટે એક નવી પ્રણાલી શરુ કરવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત હવે જિલ્લા અધિકારી વીમા (Insurance) દાવાને પ્રમાણિત (certified) કરશે અને વીમા કંપની 48કલાકની અવધિના અંદર દાવાનો સ્વીકાર કરશે અને સેટલમેન્ટ કરશે.

Coronavirus: કોરોનાથી હેલ્થ વર્કરનું મૃત્યુ થયુ હશે તો 48 કલાકમાં થશે ઇન્સ્યોરન્સ ક્લેમ સેટલમેન્ટ
સાંકેતિક તસ્વીર
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Jun 02, 2021 | 12:43 PM

Coronavirus : કેન્દ્ર સરકારે કોવિડ-19 સામે લડનારા હેલ્થ વર્કર્સને (Health Workers) લઇ એક મોટુ પગલું લીધુ છે. સરકારે કોરોનાથી મૃત્યુ થયેલા હેલ્થ વર્કસના મૃત્યુના વીમા દાવાના સેટલમેન્ટ (ચૂકવણીની રકમ) માટે એક નવી પ્રણાલી શરુ કરવાનો નિર્ણય લીધો છે.

આ અંતર્ગત હવે જિલ્લા અધિકારી વીમા (Insurance) દાવાને પ્રમાણિત (certified) કરશે અને વીમા કંપની 48કલાકની અવધિના અંદર દાવાનો સ્વીકાર કરશે અને સેટલમેન્ટ કરશે. (ચૂકવણીની રકમ) આરોગ્ય સેવા આપનારાની સુરક્ષા કેન્દ્ર સરકારની પહેલી પ્રાથમિકતા છે.

આપને જણાવી દઇએ કે પીએમ ગરીબ કલ્યાણ પેકેજ (PMGKP)અંતર્ગત કોવિડ-19 સામે લડનારા આરોગ્ય કર્મીઓના ઇલાજ દરમ્યાન આરોગ્ય કર્મીઓના મૃત્યુ પર સરકાર 50 લાખ રુપિયાનું વીમા કવર આપે છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

સરકારે આ યોજના કોવિડ દર્દીઓની સાર સંભાળ માટે તેમજ એ લોકો માટે તૈયાર કરી છે જે લોકો કોવિડ-19 દર્દીઓના સીધા સંપર્કમાં આવ્યા છે. તેમના પર આનાથી પ્રભાવિત થવાનો ખતરો હતો. આ યોજના ન્યૂ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપનીની (NIACL) વીમા પોલિસી દ્વારા કાર્યાન્વિત કરવામાં આવી રહી છે. અત્યાર સુધી વીમા પોલિસીને બે વાર વધારવામાં આવી છે.

રાજ્યો અને લાભાર્થી આ મામલાને ઉઠાવી રહ્યા હતા કે વીમા દાવાના સેટલમેન્ટને  કરવામાં મોડુ થઇ રહ્યુ છે. આ વિલંબને ઓછો કરવા માટે અને વીમા દાવાને સરળ બનાવવા માટ એક નવી પ્રણાલી શરુ કરવાનો નિર્ણય લેવાયો છે.જિલ્લા અધિકારી પ્રત્યેક કેસમાં એ પ્રમાણિત કરશે કે દાવા SOPના અનુરુપ છે. જિલ્લા અધિકારીના આ પ્રમાણ પત્રના આધાર પર વીમા કંપની 48 કલાકની અવધિ અંતર્ગત દાવાને અપ્રુવલ આપી સેટલમેન્ટ કરશે.

તુરંત પ્રકિયા પૂર્ણ કરવા જિલ્લા અધિકારી પણ તેમનાથી શક્ય કાર્યવાહી કરશે. કેન્દ્ર સરકારના હૉસ્પિટલ/એઇમ્સ/રેલવે વગેરે કેસમાં પણ દાવાને પ્રમાણિત કરશે.આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ નવી પ્રણાલી વિશે તમામ રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસનને સૂચના આપી છે. તત્કાળ પ્રભાવથી લાગુ થઇ ગયુ છે.

Latest News Updates

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">