Coronavirus in India : કોરોનાના નવા કેસમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 9 હજારથી વધુ નવા કેસ

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 9,923 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા વધી રહી છે અને હવે આ સંખ્યા વધીને 79,313 થઈ છે

Coronavirus in India : કોરોનાના નવા કેસમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 9 હજારથી વધુ નવા કેસ
Covid VirusImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2022 | 11:47 AM

Coronavirus in India : દેશમાં કોરોના કેસ (Corona case) વધી રહ્યા છે છેલ્લા 4 દિવસથી 12 હજારથી વધુ કેસ નોંધાયા છે આજે મંગળવારના રોજ કેસમાં ધટાડો જોવા મળ્યો છે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (Union Home Ministry) જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોના (Corona)ના 9,923 નવા કેસ નોંધાયા છે, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા વધી રહી છે અને હવે આ સંખ્યા 79,313 થઈ ગઈ છે

કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા અનુસાર દેશમાં એક દિવસમાં કોરોનાના કેસ સામે આવ્યા છે બાદ દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,33,19,396 થઈ ગઈ છે, જ્યારે કોરોના વાયરસના કારણે 17 લોકોના મોત થતા મૃતકોની સંખ્યામાં 5,24,890 વધારો થયો છેનવા આંકડા અનુસાર સોમવારે 12,781 નવા કેસ સામે આવ્યા હતા જ્યારે રવિવારના રોજ 12,899 કેસ નોંધાયા હતા, 18 જૂને 13,216 નવા કેસ 17 જુને કોરોનાના 12,847 કેસ નોંધાયા હતા,છેલ્લા 4 દિવસમાં કોરોનાના રોજના 12 હજાર થી વધુ કેસ આવી રહ્યા હતા પરંતુ આજે નવા કેસ 10 હજાર થી નીચે નોંધાયા છે

મહારાષ્ટ્ર થાણે જિલ્લામાં 500 થી વધુ નવા કેસ

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં કોરોના સંક્રમણના 526 નવા કેસ સામે આવ્યા છે ત્યારબાદ જિલ્લામાં સંક્રમિતની સંખ્યા વધીને 7,20,259 થઈ ગઈ છે, સ્વાસ્થ વિભાગ સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું કે, સંક્રમણના આ નવા કેસમાં સોમવારે સામે આવ્યા છે,અધિકારિક આંકડા અનુસાર થાણે જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સંક્રમણ પ્રતિદિન 800થી વધુ આવી રહ્યા છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

કોરોના ચેપનો દૈનિક પોઝિટિવિટી દર 2.55 ટકા અને સાપ્તાહિક પોઝિટિવિટી દર 2.67 ટકા નોંધાયો હતો.આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,27,15,193 થઈ ગઈ છે જ્યારે મૃત્યુ દર 1.21 ટકા છે. રાષ્ટ્રવ્યાપી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં 196.32 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

હાલમાં 1374 એક્ટિવ કેસ

ગુજરાતમાં કોરોનાના કેસમાં(Corona case) નજીવો ઘટાડો થતાં તંત્રની ચિંતામાં થોડો ઘટાડો થયો છે.રાજ્યમાં (Gujarat) સતત 5 દિવસથી 200થી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે.ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 217 નવા કેસ નોંધાયા છે. જ્યારે 130 દર્દી સાજા થયા છે. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ(Corona recovery rate) 98.99 ટકા થયો છે. હાલમાં 1374 એક્ટિવ કેસ છે. તો સતત પાંચમા દિવસે રાજ્યમાં શૂન્ય મોત નોંધાયું છે.જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1461 એક્ટિવ કેસ (Corona active case) છે.5 દર્દી વેન્ટિલેટર પર છે..અને 1456 દર્દીઓની હાલત સ્થિર છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">