Coronavirus : વેક્સીન ટ્રાયલમાં સામેલ અડધા બાળકો પહેલા કોરોનાથી થઇ ચૂક્યા છે સંક્રમિત : એઇમ્સ સર્વે

Coronavirus : એઇમ્સ તરફથી દેશના શહેરોમાં સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વે બાળકો પર કેન્દ્રિત હતો. આ સર્વેના પ્રારંભિક રિપોર્ટ અનુસાર દેશમાં મોટી સંખ્યામાં બાળકો સંક્રમિત થયા છે. એઇમ્સના સર્વેમાં એ પણ જાણકારી મળી કે કેટલાક બાળકો એવા હતા જેમને કોરોના થયો. પરંતુ તેમને ખબર પણ ન પડી કે કોરોના થયો છે કે નહિ.

Coronavirus : વેક્સીન ટ્રાયલમાં સામેલ અડધા બાળકો પહેલા કોરોનાથી થઇ ચૂક્યા છે સંક્રમિત : એઇમ્સ સર્વે
સાંકેતિક તસ્વીર
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Jun 09, 2021 | 7:48 PM

Coronavirus :  એઇમ્સમાં (AIIMS ) બાળકોની રસીને લઇને એક ટ્રાયલ શરુ થયો. તો લોકોના મનમા એક આશાનું કિરણ જાગ્યુ. આ આશા એ વાતને લઇને હતી કે આગામી દિવસોમાં બાળકોના ભવિષ્યને લઇ હથિયારના રુપમાં વેક્સીન કારગર રહેશે. પરંતુ વેક્સીન (Corona Vaccine) માટે જે બાળકોને પસંદ કરવામાં આવ્યા હતા. તેમનુ સ્ક્રિનિંગ થયુ અને તે બાદ ચોકાવાનારું પરિણામ સામે આવ્યુ છે.

વેક્સીનના માનવ પરીક્ષણ પહેલા જે લોકોને સામેલ કરવામાં આવે છે. સૌથી પહેલા તેમની બૉડીનું ચેકઅપ થાય છે. તેમાં એ જાણકારી મળે છે કે ટ્રાયલમાં સામેલ વ્યક્તિ સ્વસ્થ છે કે નહિ. આ સાથે જ ટ્રાયલમાં સામેલ વ્યક્તિનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવે છે. એઇમ્સમાં બાળકોના સ્ક્રિનિંગ દરમિયાન જાણકારી મળી કે લગભગ 20 ટકા બાળકો પહેલેથી સંક્રમિત છે.

મળતી જાણકારી પ્રમાણે એઇમ્સ તરફથી દેશના શહેરોમાં સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વે બાળકો પર કેન્દ્રિત હતો. આ સર્વેના પ્રારંભિક રિપોર્ટ અનુસાર દેશમાં મોટી સંખ્યામાં બાળકો સંક્રમિત થયા છે. એઇમ્સના સર્વેમાં એ પણ જાણકારી મળી  કે કેટલાક બાળકો એવા હતા જેમને કોરોના થયો પરંતુ તેમને ખબર પણ ન પડી કે કોરોના થયો છે કે નહિ. એટલું જ નહિ તેમના માતા-પિતા પણ એ વાતથી અજાણ હતા કે તેમનું બાળક સંક્રમિત થઇ ચૂક્યુ છે.

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

સર્વેમાં એ ખુલાસો પણ થયો કે બાળકોમાં વયસ્કો જેવી કોઇ ગંભીર સિસ્ટમ ન મળી. જેમકે વયસ્કોને શ્વાસ લેવામાં તકલીફ, ફેફસામાં મોટું સંક્રમણ , ગળામાં સંક્રમણ જેવી સમસ્યાઓ જોવા મળી નથી. સંક્રમિત બાળકોમાં માત્ર શરદી,ઉધરસ,તાવ આવવો જેવા લક્ષણો જોવા મળ્યા.

કેટલાક એક્સપર્ટનો મત એ પણ છે કે  બાળકોમાં પાંચ વર્ષ સુધી બહુ જ રસીઓ લગાવવામાં આવે છે. આ વેક્સીનમાં ફ્લૂ વેક્સીન પણ સામેલ છે. સંભવ છે કે કોરોના સંક્રમણ દરમિયાન કેટલાક ટકા સુધી બાળકોમાં આ કારગર થાય અને બાળકોમાં માઇલ્ડ થઇને નિકળી જાય.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">