Coronavirus : લાંબા સમય સુધી રહેશે કોવિડ-19, મેળાવડાઓ પર 2022 સુધી પ્રતિબંધ રાખવા જરુરી : IIPH ડાયરેક્ટર

Coronavirus : ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ હૈદરાબાદના (IIPH) પ્રોફેસર જી.વી એસ મૂર્તિએ કહ્યુ કે ફ્લુની જેમ કોવિડ-19 પેઢીઓ સુધી રહેશે. પ્રોફેસર મૂર્તિએ કહ્યુ કે અલગ અલગ રાજ્યોના જે  આંકડા છે તેના પરથી ખબર પડે છે કે જૂનના અંત સુધી દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં કોવિડ-19ના કેસમાં ઘટાડો જોવા મળી શકે છે.

Coronavirus : લાંબા સમય સુધી રહેશે કોવિડ-19, મેળાવડાઓ પર 2022 સુધી પ્રતિબંધ રાખવા જરુરી : IIPH ડાયરેક્ટર
સાંકેતિક તસ્વીર
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: May 27, 2021 | 5:51 PM

Coronavirus : ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ હૈદરાબાદના (IIPH) પ્રોફેસર જી.વી એસ મૂર્તિએ કહ્યુ કે ફ્લુની જેમ કોવિડ-19 પેઢીઓ સુધી રહેશે. પ્રોફેસર મૂર્તિએ કહ્યુ કે અલગ અલગ રાજ્યોના જે  આંકડા છે તેના પરથી ખબર પડે છે કે જૂનના અંત સુધી દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં કોવિડ-19ના કેસમાં ઘટાડો જોવા મળી શકે છે.

પ્રોફેસરે ઉમેર્યુ કે ઉત્તર અને પૂર્વ ભારતમાં જુલાઇના મધ્ય સુધી સંક્રમણના કેસમાં ઘટાડો જોવા મળી શકે છે. તેમના પ્રમાણે મહામારી દરમિયાન રાજકીય,સામાજિક અને ધાર્મિક સભાઓને બદુ જલ્દી અનુમતિ આપવી એ કોરોના વાયરસની બીજી લહેરમાં સંક્રમણ ઝડપથી ફેલાવવાનું મુખ્ય કારણ છે.

લાંબા સમય સુધી રહેશે કોરોના વાયરસ

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

પ્રોફેસર મૂર્તિએ કહ્યુ કે કોવિડ-19 (Covid-19) લાંબા સમય સુધી અહીં રહેવાનો છે. સાથે જ તેમણે જણાવ્યું કે જ્યારે કોઇ સંક્રમણ સમુદાય સામે આવે છે તો તે ધીરે-ધીરે ફેલાય છે અને પછી સ્થાનિક સ્તર પર તેનું સંક્રમણ વધી જાય છે. તેમણે કહ્યુ કે ફ્લુ અપણી સાથે પેઢીઓથી છે અને આજ કોવિડ-19 સાથે પણ થશે. પ્રોફેસર મૂર્તિનું માનવુ છે

આગામી લહેર આવવાને પાંચથી છ મહિના લાગશે

તેમણે કહ્યુ કે આપણે જાણીએ છીએ કે કોવિડ-19 સંક્રમણ બાદ રોગ પ્રતિકારક શક્તિ માત્ર ત્રણથી છ મહિનાના સમય સુધી જ રહે છે ત્યારબાદ તે વ્યક્તિ ફરી પણ સંક્રમિત થઇ શકે છે. આપણે જોયુ છે કે મુખ્યમંત્રી અને નેતાઓ પણ ફરીથી સંક્રમિત થઇ રહ્યા છે. માટે સ્થાયી રુપથી કોઇનામાં પણ રોગપ્રતિકારક શક્તિ નથી. તેમણે કહ્યુ કે કોવિડ-19ની આગામી લહેર આવવાને પાંચથી છ મહિના લાગશે અને ત્યાં સુધી ફરી લોકોની રોગપ્રતિકારક શક્તિ પૂર્ણ થઇ જશે.

નવેમ્બર ફરી થઇ શકે છે ચિંતાજનક 

પ્રોફેસર મૂર્તિએ કહ્યુ કે નવેમ્બર ફરી ચિંતાજનક થઇ શકે છે. મહામારીમાં વૃધ્ધોના મૃત્યુ પહેલા થાય છે. પંરતુ દરેક વખતે આવતી લહેરમાં આધેડ ઉંમરના લોકો અને બાળકો પણ વધારે સંક્રમિત થાય છે.

પ્રોફેસર મૂર્તિએ કહ્યુ કે દેશમાં 30 વર્ષથી વધુ ઉંમરના 80ટકા લોકોનું નવેમ્બર સુધી રસીકરણ થઇ શકે તો આપણે કોરોના વાયરસને ફેલાવાથી રોકી શકીએ છીએ. તેમણે આગળ જણાવ્યુ કે જો ખતરો ઓછો કરવા ઇચ્છીએ છીએ તો ફેબ્રુઆરી 2022 સુધી મોટી સંખ્યામાં લોકોના એકત્રિત થવા પર પ્રતિબંધ ચાલુ રાખવાની જરુર છે. સ્કુલ અને ઓફિસ પર્યાપ્ત સાવચેતીઓ સાથે ખોલી શકાય છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">