Corona Third wave : કયારે ત્રીજી લહેર આવવાના એંધાણ ? જાણો લહેર કેટલી ઘાતક હશે ?

Corona Third wave : કોરોના (Corona)ની બીજી લહેરે તબાહી મચાવી હતી. સરકાર અને પ્રજા બંનેએ ક્યાંકને ક્યાંક બેદરકારી તો દાખવી જ અને હજારો માણસોએ પોતાનો જીવ ગુમાવ્યો. કોરોનાની ત્રીજી લહેર ઓગસ્ટથી નવેમ્બર વચ્ચે આવી શકે છે.

Corona Third wave : કયારે ત્રીજી લહેર આવવાના એંધાણ ? જાણો લહેર કેટલી ઘાતક હશે ?
Corona Third wave: Find out how much the third wave will be in October
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2021 | 1:30 PM

Corona Third wave : દેશભરમાં કોરોના (Corona)ની બીજી લહેરે તબાહી મચાવી હતી. સરકાર અને પ્રજા બંનેએ ક્યાંકને ક્યાંક બેદરકારી તો દાખવી જ અને હજારો માણસોએ પોતાનો જીવ ગુમાવ્યા હતા. બીજી લહેરની ભૂલોમાંથી શીખીને જ સરકારે આગામી  લહેર માટે વહેલી તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ત્રીજી લહેર ઓગસ્ટથી ઓક્ટોબર-નવેમ્બર વચ્ચે આવી શકે છે. એક મીડિયા રિપોર્ટના મુજબ ત્રીજી લહેર બીજી લહેર જેટલી ઘાતક નહી હોય.બીજી લહેરમાં જે રીતે ઓક્સિજન (Oxygen)ની અછત સર્જાઈ અને હોસ્પિટલો જે રીતે દર્દીઓથી ઉભરાઈ ગઈ હતી તેવી પરિસ્થિતિ સર્જાવાની શકયતા ઓછી છે.

તેના બે મુખ્ય કારણો છે એક બીજી લહેર દરમિયાન મોટાભાગની વસ્તી સંક્રમિત થઈ ચૂકી છે  માટે રોગપ્રતિકારક શક્તિ (immunity)નું સ્તર ઘણું ઉંચુ છે અને બીજુ રસીકરણની ગતિ વધારીને પણ લોકોને સુરક્ષીત કરી શકીએ છીએ. પરંતુ લોકોની થોડી પણ બેદરકારી અને કોરોના વાયરસ (corona virus)નું બદલાતું સ્વરૂપ જોખમી સાબિત થઈ શકે છે એ સંભાવના નકારી શકાય નહી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ત્રીજી લહેર (Third wave)માં કેસોની સંખ્યા વધુ હોય શકે છે, દૈનિક 1 થી 1.5 લાખ જેટલા કેસો આવી શકે છે,  જે આપણી ધારણા કરતાં ખૂબ વધારે હશે. પરંતુ  મૃત્યુઆંક ઓછો હશે તેમજ રોગપ્રતિકારક શક્તિને કારણે કેસો હળવા જોવા મળશે.

કોરોના (Corona)ના નવા સ્વરૂપ ડેલ્ટા વાયરસે (Delta virus) સરકાર તેમજ લોકોને ચિંતામાં મુક્યા છે સૌ-કોઈ એ જ વિચારી રહ્યું છે કે જીવન સામાન્ય ક્યારે થશે ? “ડેલ્ટા વાયરસ ભારતમાં ફેબ્રુઆરી 2021થી છે અને તેની સામે લડવા માટે લોકોનું રસીકરણ (Vaccination)થઈ રહ્યું છે.

રસીકરણના પરીણામ રૂપે ડેલ્ટા વાયરસ(Delta virus)ની ઘાતકતા ઓછી જોવા મળી છે. આથી એ સાબિત થાય છે કે રસી નવા વેરિયન્ટ સામે લડવા સક્ષમ છે ઝડપી રસીકરણ (Vaccination)જ આ નવા વેરિયન્ટ સામે લડવાનું હથિયાર છે.

સરકાર પણ કોરોનાને હરાવવા માંગે છે બીજી લહેર દરમિયાન સરકારની જે છબી ખરડાય છે તેને સુધારવા પણ માંગે છે. અને આ માટે સરકાર બે દિશામાં વિચારી રહી છે. શું કોરોના (corona)ની લહેરોને રોકી શકાય છે ? અને લહેરોની આક્રમકતા ઓછી કરી શકાય છે કે કેમ ? તો આ પ્રશ્નનો એક જ જવાબ છે ઝડપી રસીકરણ (Vaccination).

સરકાર પણ સ્થિતિની ગંભીરતાને જોઈને રસીકરણ ઉપર ભાર મુકી રહી છે. તેમજ લોકોમાં પણ જાગ્રૃતિ આવે એવા પ્રયાસો કરી રહી છે.જુલાઈમાં 13-14 કરોડ ડોઝ આપવામાં આવશે. અને ઓગસ્ટમાં ડોઝની સંખ્યા વધીને 20 કરોડથી પણ વધારે હશે એવી સંભાવના છે. અને આ ઝડપ રહેશે તો આગામી લહેરોને અટકાવી શકાશે જેમ દરેક સિક્કાની બે બાજુ હોય છે તે રીતે જો ડોઝની સંખ્યા 10 કરોડથી ઓછી હશે તો પરિસ્થિતિ વધુ વિકટ અને ગંભીર હશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">