CORONA : હોમ આઇસોલેશનમાં ઓક્સિજન સિલિન્ડરનો કેવી રીતે ઉપયોગ કરશો, શું રાખવી સાવચેતી ?

CORONA : નિષ્ણાંતો કહે છે કે ક્ષતિગ્રસ્ત ઓક્સિજન સિલિન્ડરનો કયારેય ઉપયોગ ન કરો. ઉપરાંત, જો રિફિલિંગ કરતી વખતે સિલિન્ડરમાં ગેસનું લિકેજ થાય છે, તો તરત જ તેનો ઉપયોગ બંધ કરો.

CORONA : હોમ આઇસોલેશનમાં ઓક્સિજન સિલિન્ડરનો કેવી રીતે ઉપયોગ કરશો, શું રાખવી સાવચેતી ?
ફાઇલ
Follow Us:
| Updated on: May 07, 2021 | 12:49 PM

CORONA : નિષ્ણાંતો કહે છે કે ક્ષતિગ્રસ્ત ઓક્સિજન સિલિન્ડરનો કયારેય ઉપયોગ ન કરો. ઉપરાંત, જો રિફિલિંગ કરતી વખતે સિલિન્ડરમાં ગેસનું લિકેજ થાય છે, તો તરત જ તેનો ઉપયોગ બંધ કરો.

કોરોના ચેપના વધતા જતા કેસો વચ્ચે ઓક્સિજનની માંગ પણ વધી રહી છે. ઘણા લોકો કે જેઓ ઘરના એકાંતમાં સારવાર લઈ રહ્યા છે તેઓ હાલમાં તેમના ઘરે ઓક્સિજન સિલિન્ડર રાખી રહ્યા છે. અને, લોકો દિવસ-રાત ઓક્સિજન સિલિન્ડર ભરાવવા રઝળપાટ કરી રહ્યાં છે.

ઘરે સારવાર લઇ રહેલા દર્દીઓ માટે નિષ્ણાંતોએ કેટલીક ઉપયોગ સલાહ આપી છે. જેમાં ઓક્સિજન સિલિન્ડર લઈ જતા અને ભરતી વખતે ઘણી સાવચેતી રાખવી જરૂરી છે. થોડી બેદરકારી પણ જીવલેણ સાબિત થઈ શકે છે. જ્યારે ઓક્સિજન સિલિન્ડર ખાલી થઇ જાય, ત્યારે ફરીથી ભરવું જરૂરી બને છે. અને, આ જ કારણ છે કે સિલિન્ડરમાં લીકેજ થવાની સંભાવના છે અને, જેને કારણે આગ લાગવાની સંભાવના વધી જાય છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

નિષ્ણાંતો કહે છે કે ક્ષતિગ્રસ્ત કે લિકેજ થતા ઓક્સિજન સિલિન્ડરનો કયારેય ઉપયોગ ન કરો. ઉપરાંત, જો રિફિલિંગ કરતી વખતે સિલિન્ડરમાં ગેસનું લિકેજ થાય છે, તો તરત જ તેનો ઉપયોગ બંધ કરો. ખાસ ધ્યાન રાખો કે સિલિન્ડરની આસપાસ કોઇ જવલનશીલ પદાર્થ ન રાખો. તો વળી, સિલિન્ડર લઈ જતા સમયે તેને જમીન પર ન પછાળો.

એઇમ્સના ડૉક્ટર વિક્રમ કહે છે કે ઓક્સિજનનું સ્તર ક્યારેય 100% ન થવા દો, હંમેશા તેને 92 અને 94 સુધી મર્યાદિત રાખો. આની ઉપર ઓક્સિજનનું સ્તર રાખવાથી પણ કોઈ ફાયદો થશે નહીં. કારણ કે વધારે ઓક્સિજન આપવામાં આવે તો દર્દીઓ પણ બીમાર થઈ શકે છે. તે જ સમયે, જે દર્દીઓના ઓક્સિજનનું સ્તર 92 અથવા 94 ની વચ્ચે હોય છે, તેઓને આ કરતાં વધુ ઓક્સિજન લેવાની જરૂર નથી. જ્યારે લોહીમાં ઓક્સિજનનું સ્તર 94% ની નીચે આવે છે ત્યારે જ ઓક્સિજનની જરૂર પડે છે.

આ સાવચેતી રાખવી મહત્વપૂર્ણ છે – ક્ષતિગ્રસ્ત ઓક્સિજન સિલિન્ડરોનો બિલકુલ ઉપયોગ કરશો નહીં – નોઝલ ખોલતી વખતે ખૂબ કાળજી લેવી – સંપૂર્ણ સિલિન્ડર હોલ્ડ કરતી વખતે સ્લેમ ન કરો – સિલિન્ડરનો ઉપયોગ કરતી વખતે લિકેજ તપાસો તેની ખાતરી કરો

હોમ આઇસોલેશન દરમિયાન બેદરકારીથી ઘરના સભ્યો સંક્રમિત થઇ શકે છે

પાટનગર દિલ્હીમાં કોરોનાથી સંક્રમિત આશરે 50 હજાર દર્દીઓ ઘરમાં સારવાર લઇ રહ્યાં છે. જેમાં છેલ્લા કેટલાક દિવસોમાં, કેટલાક હજાર દર્દીઓ ઘરે સારવારથી સ્વસ્થ થયા છે, જોકે કેટલાક લોકો કોવિડ ગાઇડલાઇન્સનું પાલન ન કરતા હોવાને કારણે આખા કુટુંબને ચેપ લાગવાના કિસ્સા નોંધાયા છે. ડોકટરો કહે છે કે ઘરના એકાંતમાં બેદરકારીએ આખા પરિવાર માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

વરિષ્ઠ તબીબ ડો.અજયકુમાર કહે છે કે આવા સંક્રમિત વ્યક્તિઓ કે જેઓ એકલતામાં જીવે છે, પરંતુ તેમના મકાનમાં અલગ શૌચાલય અને અલગ રૂમ હોવો જોઈએ. આ લોકોએ 14 દિવસ માટે રૂમની બહાર નીકળવું ન જોઇએ. દર્દીના રૂમમાં જ દરેક વસ્તુઓ રાખવી જોઇએ. તથા, કોરોનાના નિયમોનું ચુસ્તપણે દર્દીઓએ પાલન કરવું જરૂરી છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">