ભારતનાં આ રાજ્યોમાં ફરી વધ્યાં કોરોનાનાં કેસ , ફરી તોળાઇ રહ્યું છે કોરોનાનું જોખમ

ભારત સહિત સમગ્ર વિશ્વમાં તાજેતરમાં કોરોનાના કેસની સંખ્યા વધી છે. ભારતમાં દરરોજ આવતા નવા કોરોના કેસની સંખ્યા 40 હજારની આસપાસ હોય છે. ત્યારે, ગયા અઠવાડિયે વિશ્વમાં કોરોનાના 34 લાખ નવા કેસ નોંધાયા છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ જણાવ્યું છે કે ગયા અઠવાડિયે કોરોના વાયરસના 4.4 મિલિયનથી વધારે નવા કેસો નોંધાયા છે, જે પાછલા અઠવાડિયા કરતા 12 ટકા વધારે છે. પણ રાહતની વાત એ પણ છે કે મૃત્યુઆંક ઓછો છે.

ભારતનાં આ રાજ્યોમાં ફરી વધ્યાં કોરોનાનાં કેસ , ફરી તોળાઇ રહ્યું છે કોરોનાનું જોખમ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 4:05 PM

કોરોના(CORONA)ની બીજી લહેર હજુ સમાપ્ત નથી થઈ ત્યારે ત્રીજી લહેર(Third Wave)ની આગાહીઓએ સરકાર અને લોકોને ચિંતામાં મુક્યાં છે.  ભારત સહીત પુરા વિશ્વમાં વધી રહેલા કેસોના કારણે ચિંતાના વાદળો છવાયાં છે. ભારતના 13 રાજ્યો એવા છે કે જ્યાં મહિનાની શરૂઆતમાં, કોરોનાના કેસમાં  નોંધપાત્ર ઘટાડો થયો હતો, પરંતુ હવે ધીરે – ધીરે આ કેસોમાં વધારો થઈ રહ્યો છે.

ભારત સહિત સમગ્ર વિશ્વમાં તાજેતરમાં કોરોનાના કેસની સંખ્યા વધી છે. ભારતમાં દરરોજ આવતા નવા કોરોના કેસની સંખ્યા 40 હજારની આસપાસ હોય છે. ત્યારે, ગયા અઠવાડિયે વિશ્વમાં કોરોનાના 34 લાખ નવા કેસ નોંધાયા છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ જણાવ્યું છે કે ગયા અઠવાડિયે કોરોના વાયરસના 4.4 મિલિયનથી વધારે નવા કેસો નોંધાયા છે, જે પાછલા અઠવાડિયા કરતા 12 ટકા વધારે છે. પણ રાહતની વાત એ પણ છે કે મૃત્યુઆંક ઓછો છે.

સંયુક્ત રાષ્ટ્ર(UN)ની આરોગ્ય એજન્સીનું કહેવું છે કે મૃત્યુઆંકની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગયા અઠવાડિયે, વિશ્વભરમાં  લગભગ 57,000 લોકો કોરોનાથી મૃત્યું પામ્યા હતાં. એવું જાણવા મળ્યું છે કે  કોરોનાના કેસોમાં સૌથી વધુ વધારો પશ્ચિમી પેસિફિક અને યુરોપિયન દેશોમાં થયો છે.WHOએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે કોરોનાના મોટાભાગના કેસો ઇન્ડોનેશિયા, બ્રિટન, બ્રાઝિલ, ભારત અને યુએસમાં જોવા મળ્યાં હતાં.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ભારતની વાત કરીએ તો મહારાષ્ટ્ર, કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઉત્તરપૂર્વના તમામ રાજ્યોમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. અહીં દૈનિક કેસોનો દર ઉચો છે. જ્યારે કેરળ, આંધ્રપ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડ અને ઉત્તર પૂર્વના 8 રાજ્યોમાં સક્રિય કેસ વધી ગયા છે. કેરળમાં 17,481, મહારાષ્ટ્રમાં  8,159 આંધ્રપ્રદેશમાં 2,527, ઓડિશામાં 1,927, તામિલનાડુમાં 1,891, કોરોનાના કેસ નોંધાયા છે.જે સૌથી વધારે છે.

આરોગ્ય મંત્રાલય અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 41,383 નવા કેસ નોંધાયા છે અને  507 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 38,652 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અમેરિકાના સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતમાં કોરોના વાયરસને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 34 લાખથી 49 લાખની વચ્ચે હોઈ શકે છે.

આ સંસ્થાએ જાન્યુઆરી 2020 થી જૂન 2021 સુધીનો ડેટા એકત્રિત કર્યો છે. તેના અનુસાર, કોરોના મહામારીની દુર્ઘટનાએ જે પરિસ્થીતી સર્જી છે તે ભારતની આઝાદી અને ભાગલા પછીની સૌથી મોટી માનવ દુર્ઘટના છે.

આ પણ વાંચોRAJKOT : શહેરમાં આજથી સગર્ભા મહિલાઓનું રસીકરણ શરૂ, 11 તાલુકાની 20 હજાર સગાર્ભા બહેનોનું રસીકરણ કરવાનું લક્ષ્ય

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">