બ્રિટેન: ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ચાલી રહેલા કોરોનાના પરીક્ષણના સંદેશ વિશેની જાગરૂકતા BAPS સ્વામિનારાયણ મંદિરે લોકો સુધી પહોંચાડી
બ્રિટેનના સૌથી મોટા મંદિરે બ્રિટિશ ભારતીય સમુદાયમાં ઓક્સફોર્ડ યૂનિવર્સિટીના કોવિડ-19ના કારગર અને ત્વરિત ઉપચારની સંભાવનાની તપાસ માટે ચાલી રહેલા પરીક્ષણો વિશે જાગરૂકતા ફેલાવવા માટે વિશ્વવિદ્યાલય સાથે હાથ મિલાવ્યો છે. BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરે હરિભક્તોને વિશ્વવિદ્યાલયના કોવિડ 19ના ઉપચાર શોધવા માટે કરવામાં આવી રહેલા પરીક્ષણ વિશે ઓનલાઈન વિગતો આપી છે. Web Stories View more ગરમી વધતા […]
બ્રિટેનના સૌથી મોટા મંદિરે બ્રિટિશ ભારતીય સમુદાયમાં ઓક્સફોર્ડ યૂનિવર્સિટીના કોવિડ-19ના કારગર અને ત્વરિત ઉપચારની સંભાવનાની તપાસ માટે ચાલી રહેલા પરીક્ષણો વિશે જાગરૂકતા ફેલાવવા માટે વિશ્વવિદ્યાલય સાથે હાથ મિલાવ્યો છે. BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરે હરિભક્તોને વિશ્વવિદ્યાલયના કોવિડ 19ના ઉપચાર શોધવા માટે કરવામાં આવી રહેલા પરીક્ષણ વિશે ઓનલાઈન વિગતો આપી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ભારતીય સમુદાયને આપવામાં આવી રહેલો મહત્વપૂર્ણ સંદેશ એ છે કે જે લોકોને કોરોનાના લક્ષણ છે. તે લોકો પોતાના ઘરેથી અથવા જનરલ પ્રેક્ટિશનરના માધ્યમથી ઓનલાઈન પરીક્ષણમાં જોડાઈ શકો છો અને તેના માટે વ્યક્તિગત રીતે આવવાની જરૂર નથી.
ઓક્સફોર્ડ યૂનિવર્સિટીના પ્રોફેસર ક્રિસ બટલરે કહ્યું કે BAPS સ્વામીનારાયણ સંસ્થા સમુદાયો, પરિવારો અને વ્યક્તિઓ સુધી આ પરીક્ષણોની વિગત પહોંચાડવામાં વિશ્વવિદ્યાલયની મદદ કરી રહી છે અને આ એક મહત્વપૂર્ણ પગલું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો