બ્રાઝિલે ભારત બાયોટેક સાથે કર્યો વેક્સિન કરાર, ખરીદશે 2 કરોડ કોરોના વેક્સિનના ડોઝ

અહેવાલ અનુસાર બ્રાઝિલે ભારતની કંપની ભારત બાયોટેક સાથે કોરોના વેક્સિનને લઈને કરાર કર્યો છે. કરાર અનુસાર બ્રાઝિલ ભારત પાસેથી 2 કરોડ વેક્સિનના ડોઝ ખરીદશે.

બ્રાઝિલે ભારત બાયોટેક સાથે કર્યો વેક્સિન કરાર, ખરીદશે 2 કરોડ કોરોના વેક્સિનના ડોઝ
ભારત બાયોટેક
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 26, 2021 | 3:47 PM

બ્રાઝિલે ભારતની સ્વદેશી વેક્સિન નિર્માતા ભારત બાયોટેક સાથે કરાર કર્યો છે. બ્રાઝિલના આરોગ્ય મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે તેણે ભારતની ફાર્માસ્યુટિકલ કંપની ભારત બાયોટેક સાથે કોવિડ -19 રસી કો-વેક્સીનના 20 મિલિયન ડોઝ ખરીદવા માટે કરાર કર્યો છે. જો કે ‘કો-વેક્સીન’ ના ઉપયોગને સ્થાનિક નિયમનકારો દ્વારા મંજૂરી હજુ સુધી અપાઈ નથી. બ્રાઝિલમાં કોરોનાના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 25 મિલિયન સુધી પહોંચી ગઈ છે. જેને કારણે બ્રાઝિલ દ્વારા આ કરાર પર હસ્તાક્ષર થયા હતા.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોના વહીવટીતંત્રે જણાવ્યું કે કોવૈક્સીન રસીના 80 લાખ ડોઝની પ્રથમ બેચ માર્ચમાં આવશે. અને અન્ય 80 લાખ ડોઝની બીજી બેચ એપ્રિલમાં અને મેમાં અન્ય 40 લાખ ડોઝ આવવાની અપેક્ષા છે. બ્રાઝિલ વેક્સિનના અભાવને કારણે તેની 21 કરોડની વસ્તીના માત્ર ચાર ટકા જ લોકોને વેક્સિન લગાવી શક્યું છે. દેશની કોઈ પણ ફાર્માસ્યુટિકલ કંપની ‘પ્રીસિસા મેડિકામેન્ટોસ’ અને ‘ભારત બાયોટેક’ એ આ સોદાની પુષ્ટિ કરી નથી.

બ્રાઝિલમાં અત્યાર સુધીમાં 2.2 કરોડ લોકોની વસ્તીમાં 4 ટકાથી પણ ઓછા લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. કેટલાક શહેરોએ રસીના અભાવને કારણે ગયા અઠવાડિયે અભિયાન અટકાવ્યું છે. જો કે બ્રાઝિલની પ્રીસીસા કે ભારત બાયોટેકે બંનેએ આ સોદા અથવા ડિલિવરીની તારીખની પુષ્ટિ કરી નથી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

બ્રાઝિલમાં કોરોનાના કેસોમાં વધારો થયો બ્રાઝિલમાં, કોરોનાવાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં સતત વધારો થયો છે. ગુરુવારે, બ્રાઝિલમાં કોરોના મૃત્યુની સંખ્યા વધીને 2,50,000 થઈ ગઈ છે. અમેરિકા પછી બ્રાઝિલમાં વિશ્વમાં સૌથી વધુ કોરોનાના કારણે મૃત્યુ થયા છે. તેની પાછળનું મુખ્ય કારણ છે બચાવ માટે ખાસ કંઈ કરવામાં નથી આવ્યું.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">