ભાવનગરમાં કોરોના વાયરસને લઇ રાહતના સમાચાર, દર્દીઓનો રિકવરી રેટ વધ્યો, હવે એક પણ દર્દી વેન્ટિલેટર પર નહિ
ભાવનગરમાં કોરોના વાયરસનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. કોરોના વાયરસના કારણે સજા થનાર દર્દીઓની સંખ્યા ધીમે-ધીમે વધી રહી છે.ઑક્ટોબર મહિનાની શરુઆતમાં સાજા થનાર દર્દીઓની સંખ્યા 416 હતી,તે 25 દિવસમાં જ 62 થઇ ગઇ છે. 1 ઑક્ટોબરથી દર્દીઓનો રિકવરી રેટ 88.44 ટકા હતો જે વધીને હવે 96.85 ટકા થઇ ગયો છે. 25 દિવસમાં રિકવરી રેટમાં […]
ભાવનગરમાં કોરોના વાયરસનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. કોરોના વાયરસના કારણે સજા થનાર દર્દીઓની સંખ્યા ધીમે-ધીમે વધી રહી છે.ઑક્ટોબર મહિનાની શરુઆતમાં સાજા થનાર દર્દીઓની સંખ્યા 416 હતી,તે 25 દિવસમાં જ 62 થઇ ગઇ છે. 1 ઑક્ટોબરથી દર્દીઓનો રિકવરી રેટ 88.44 ટકા હતો જે વધીને હવે 96.85 ટકા થઇ ગયો છે. 25 દિવસમાં રિકવરી રેટમાં 8.40 ટકાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લામાં હવે એક પણ દર્દી વેંટિલેટર પર નથી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો