Ahmedabad : આ હોસ્પિટલ જોઇને આપને લાગશે નહીં કે સિવિલના વોર્ડ છે, ત્રીજી લહેર સામે બાળકો માટે વિશેષ વોર્ડ તૈયાર

Ahmedabad : કોરોનાના કેસ હાલ ઘટ્યા છે પરંતુ બીજી લહેર દર્દીઓ માટે ઘાતક રહી હતી. ત્યારે હવે કોરોનાની ત્રીજી લહેરને લઈ તબીબોમાં શક્યતાઓ સેવાઇ રહી છે. અને આ સંભાવનાઓને જોતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ પણ સજ્જ થઈ ગઈ છે.

Ahmedabad : આ હોસ્પિટલ જોઇને આપને લાગશે નહીં કે સિવિલના વોર્ડ છે, ત્રીજી લહેર સામે બાળકો માટે વિશેષ વોર્ડ તૈયાર
સિવિલમાં બાળકો માટે સ્પેશિયલ વોર્ડ તૈયાર
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Jun 14, 2021 | 9:22 PM

Ahmedabad : કોરોનાના કેસ હાલ ઘટ્યા છે પરંતુ બીજી લહેર દર્દીઓ માટે ઘાતક રહી હતી. ત્યારે હવે કોરોનાની ત્રીજી લહેરને લઈ તબીબોમાં શક્યતાઓ સેવાઇ રહી છે. અને આ સંભાવનાઓને જોતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ પણ સજ્જ થઈ ગઈ છે. અને બાળકોની સારવાર માટે 300 બેડ વધારવામાં આવ્યા છે. અને, ડૉક્ટર્સ સહિત નર્સિંગ અને મેડિકલ સ્ટાફને ટ્રેનિગ આપવાનું શરૂ કરી દેવાયું છે.

કોરોનાની ત્રીજી લહેરની શક્યતાને લઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલ અત્યારથી જ તૈયારીમાં લાગી ગયું છે. ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાની શક્યતાને લઈ બાળકો માટેના બેડ તૈયાર કરવામાં આવ્યા છે. સિવિલ કેમ્પસમાં ચાલતી 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં બાળકો માટેના 300 બેડ વધારવામાં આવ્યા છે. જેમાં પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટના ડોકટર્સ, નર્સિંગ સ્ટાફને ટ્રેનિંગ આપવાનું શરૂ કરી દેવાયું છે.

આ અંગે સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ જે. પી. મોદી જણાવે છે કે પ્રતિરોજના 50થી 60 મેડિકલ સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવશે. 300 બેડની કેપેસિટી ના નોમ્સ પ્રમાણે તમામ સ્ટાફને ટ્રેનિગ અપાશે. આ ઉપરાંત GMSCL દ્વારા 150 વેન્ટિલેટર સપ્લાય અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરાશે. હાલ સિવિલ હોસ્પિટલમાં NICU અને PICU ના 45-45 વેન્ટિલેટરથી બેડ તૈયાર કરાયા રાખવામાં આવ્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ત્રીજી લહેર સામે બાળકો માટે સિવિલમાં વોર્ડ તૈયાર કરાયો

સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટના વડા ડો. બેલાબેનએ જણાવ્યું કે મેડીકલ સ્ટાફ માટે તૈયાર કરાયેલ ટ્રેનિગ મોડ્યુલ અંતર્ગત ટ્રાયએજમાં બાળક આવે ત્યાંથી લઈ તેની ક્યાં પ્રકારની ટ્રીટમેન્ટ કરવી, બાળક ક્રિટિકલ હોય તો ICUમાં શિફ્ટ કરવા નાનું બાળક હોય તો NICUમાં શિફ્ટ કરવા સહિતની કામગીરી ટ્રેનિગ દરમિયાન શીખવવામાં આવશે. બાળકોને કઈ રીતે ડ્રગ આપવી, શું મોનિટર કરવાની તે નાની વસ્તુની ટ્રેનિંગ આપવામાં આવશે.

Ahmedabad: Looking at this hospital, you will not think that it is a civil ward, a special ward for children is ready against the third wave.

સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે વિશેષ વોર્ડ તૈયાર

જો બાળક વેન્ટિલેટર પર હોય તો ક્યાં પેરામીટર જોવાના તે તમામ બાબતો શીખવવામાં આવશે. 100 મેડીકલ ઓફિસરની પણ મદદ લેવામાં આવશે. આ ઉપરાંત કેટલાક કિસ્સાઓમાં બાળક સાથે તેના પેરન્ટ્સ ને રાખવું પડે તેવી સ્થિતિ હોય તો તેમને કેવી રીતે સાથે રાખી શકાય તે વ્યવસ્થા પણ કરી રહ્યા છીએ. સામાન્ય રીતે બાળક સાથે તેની માતાને રાખવામાં આવે છે તે માટે વેકસીન લીધી છે કે કેમ તે તમામ પાસાઓ ધ્યાનમાં લેવામાં આવશે.

મહત્વનું છે કે ત્રીજીવેવ આવે તે પહેલાં દરેક માતાપિતા કે જેમના ઘરમાં નાનું બાળક છે તેઓને અચૂક વેકસીન લેવાની અપીલ તબીબો કરી રહ્યા છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">