AHMEDABAD : સિવિલમાં મ્યુકરમાઇકોસિસના 12 દર્દીઓ ડીસ્ચાર્જ કરાયા, દર્દીઓએ સારવાર સાથે હિંમત રાખવાની કરી અપીલ

AHMEDABAD : કોરોના બાદ શહેરમાં મ્યુકોરમાઇકોસિસના કેસ વધી રહ્યા છે. અને, તેમાં પણ અસારવા સિવિલ એશિયાની મોટી હોસ્પિટલ હોવાને લઈને ત્યાં વધુ દર્દીઓ આવી રહ્યા છે.

AHMEDABAD : સિવિલમાં  મ્યુકરમાઇકોસિસના 12 દર્દીઓ ડીસ્ચાર્જ કરાયા, દર્દીઓએ સારવાર સાથે હિંમત રાખવાની કરી અપીલ
અમદાવાદ સિવિલ હોસ્પિટલ
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jun 04, 2021 | 6:36 PM

AHMEDABAD : કોરોના બાદ શહેરમાં મ્યુકોરમાઇકોસિસના કેસ વધી રહ્યા છે. અને, તેમાં પણ અસારવા સિવિલ એશિયાની મોટી હોસ્પિટલ હોવાને લઈને ત્યાં વધુ દર્દીઓ આવી રહ્યા છે. જેમાં અસારવા સિવિલમાં હાલમાં મ્યુકોરમાઇકોસિસના 395 દર્દી દાખલ અને 519ની સર્જરી થઈ છે. તો 850 દર્દી સારવાર લઈ ગયા છે.

એટલું જ નહીં, પણ હોસ્પિટલમાં સારવારને લઈને સ્ટે લાંબો હોવાનું પણ સામે આવ્યું છે. તેવામાં આજે એક સાથે 12 દર્દી ડિસ્ચાર્જ કરાય છે.

અસારવા સિવિલ હોસ્પિટલમાં પહેલીવાર એક સાથે ગંભીર બિમારીને 12 દર્દીઓએ માત આપી છે. જેઓને આજે ડિસ્ચાર્જ કરાયા છે. 12 દર્દીઓ સર્જરી બાદ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયા છે. જે 12 દર્દીઓની 19 દિવસથી 1 મહિના સુધી સારવાર ચાલી હતી. જે તમામ દર્દીને કોરોના બાદ મ્યુકરમાઇકોસિસ થયો હતો.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

મ્યુકોરમાઇકોસિસના દર્દીએ ડિસ્ચાર્જ થયા બાદ પોતાનો અનુભવ જણાવ્યો. જેમાં ચાંદલોડિયાના એક દર્દીને સવા મહિના પહેલા કોરોના થયો અને gcs હોસ્પિટલમાં 13 દિવસ સારવાર લઈ ઘરે પરત ફર્યા કે તરત બીજા દિવસે નાક અને આંખના ભાગના નજીકનો ભાગ સુન્ન થવા લાગ્યો. જેથી દર્દીને મ્યુકોરમાઇકોસિસ હોવાની આશંકા જતા તપાસ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો. અને તેઓ સિવિલમાં દાખલ થયા.

જ્યાં 19 દિવસની સારવાર બાદ તેઓ સાજા થતા આજે તેમના સહિત કુલ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા. જે ડિસ્ચાર્જ થયેલ દર્દીએ મ્યુકોરમાઇકોસિસ રોગ ગંભીર રોગ છે પણ તેનાથી ડરવાની જરૂર નહીં હિંમત સાથે લડત આપવાની પણ અપીલ કરી છે. સારવાર અને દવા સાથે હિંમત હશે તો રોગને આપી શકાશે માત તેવું પણ દર્દીએ જણાવ્યું.

એટલું જ નહીં, પણ શહેરમાં સોલા સિવિલ, અસારવા સિવિલ અને ડેન્ટલ હોસ્પિટલ મળી 60થી વધુ મ્યુકોરમાઇકોસિસના દર્દીના મોત થયાની પણ ચર્ચા છે. જેમાં સોલા સિવિલમાં 48 દર્દી દાખલ છે. તો 78 દર્દી અત્યારે સુધી નોંધાઈ ચુક્યા છે. જેમાં એક દર્દીનું મોત થયું. તો અસારવા સિવિલમાં હાલ 385 દર્દી દાખલ અને 850એ સારવાર લીધી.

દરરોજ 2 થી 3ના મોત થાય છે. ગત રોજ 4 દર્દીના મોત થયા. તો ડેન્ટલ હોસ્પિટલમાં 5 ઉપરાંત દર્દીના મોત થયા છે. 100 ઉપરાંત લોકોના જડબા અને તાળવા કાઢવામાં આવ્યા છે. જે આંકડો જ બતાવે છે કે શહેરમાં મ્યુકોરમાઇકોસિસને લઈને શું પરિસ્થિતિ છે.

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">