Corona virus : દેશમાં કોરોના વાયરસના એક્ટીવ કેસો 86 ટકા ઘટ્યા, રીકવરી રેટ વધીને 97 ટકા થયો

INDIA Corona Update : બીજી તરફ કેન્દ્ર સરકારે લોકોને બેદરકારી ન દાખવવાની પણ અપીલ અપીલ કરી છે, કારણ કે કોરોનાની બીજી લહેર ધીમી પડી છે, પુરી નથી થઇ ગઈ.

Corona virus : દેશમાં કોરોના વાયરસના એક્ટીવ કેસો 86 ટકા ઘટ્યા, રીકવરી રેટ વધીને 97 ટકા થયો
Lav Aggarwal, Joint Secretary, Health Ministry
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2021 | 6:11 PM

INDIA Corona Update : દેશમાં કોરોના વાયરસ (Corona virus)ની બીજી લહેર હવે ધીમી પડી છે. દેશમાં હવે કોરોના વાયરસના એક્ટીવ કેસો ઘટ્યા છે અને રીકવરી રેટ વધ્યો છે. બે દિવસથી કોરોના વાયરસના દૈનિક કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જોકે દૈનિક કેસમાં થયેલો આ વધારો સામાન્ય છે, પરંતુ ત્રીજી લહેરની સંભાવના જોતાં આ વધારો ચિંતાજનક બની શકે છે.

46,000 થી વધુ નવા કેસ, 853 દર્દીઓના મૃત્યુ દેશમાં કોરોના વાયરસ (Corona virus) ના દૈનિક કેસોમાં સતત વધઘટ થતી રહે છે. 2 જુલાઈએ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 46000 થી વધુ કેસ નોંધાયા હતા અને આ સમય દરમિયાન 853 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. કેન્દ્ર સરકારે કેરળ, ત્રિપુરા, મણિપુર, છત્તીસગ, ઓડિશા અને અરુણાચલ પ્રદેશમાં કોવિડ ટીમોને મોકલી છે. બીજી તરફ કેન્દ્ર સરકારે લોકોને બેદરકારી ન દાખવવાની પણ અપીલ અપીલ કરી છે, કારણ કે કોરોનાની બીજી લહેર ધીમી પડી છે, પુરી નથી થઇ ગઈ.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

એક્ટીવ કેસો 86 ટકા ઘટ્યા, રીકવરી રેટ 97 ટકા થયો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની પત્રકાર પરિષદમાં મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલ (Lav Aggarwal) એ જણાવ્યું હતું કે કોરોના વાયરસના  નવા કેસોમાં 13 ટકાનો ઘટાડો થયો છે, જયારે કેસોની સર્વોચ્ચ સપાટી પછી એક્ટીવ કેસો (active cases of Corona) માં 86 ટકાનો ઘટાડો થયો છે. ક્લિનિકલ મેનેજમેન્ટ એટલે કે આરોગ્ય સંસાધનો પર સતત ધ્યાન કેન્દ્રિત કરવાના કારણે રીકવરી રેટ (recovery rate) ઘટીને 97 ટકા જેટલો છે. દેશમાં ૩જી મે ના રોજ રીકવરી રેટ 81.1 ટકા હતો. તેમણે કહ્યું કે દેશના 71 જિલ્લાઓ એવા છે કે જ્યાં પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ છે.

જોન્સન એન્ડ જોન્સનની એક ડોઝની વેક્સિન પર ચાલી રહી છે વાત નીતી આયોગના સભ્ય ડો.વી.કે.પૌલ (Dr. VK Paul) એ જણાવ્યું હતું કે ભારત સરકાર જોન્સન એન્ડ જોન્સન (Johnson and Johnson) સાથે એક ડોઝની રસીને લઈને વાતચીત કરી રહી છે. આ રસીનું ઉત્પાદન શરૂ છે. યોજના મુજબ ભારતમાં આ રસીનું ઉત્પાદન હૈદરાબાદ સ્થિત બાયોલોજિકલ-ઇ (Biological E) માં પણ કરવામાં આવશે.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">