Corona Update: કોરોના કેસમાં આંશિક વધારો, છેલ્લા 24 કલાકમાં 2451 નવા કેસ સામે આવ્યા

કોવિડ સામે રાષ્ટ્રવ્યાપી રસીકરણ(Vaccination) અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 1,87,26,26,515 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન આપવામાં આવેલા 18,03,558 ડોઝનો સમાવેશ થાય છે.

Corona Update: કોરોના કેસમાં આંશિક વધારો, છેલ્લા 24 કલાકમાં 2451 નવા કેસ સામે આવ્યા
Corona Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 10:26 AM

છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોના વાયરસના (CoronaVirus) કેસમાં વધારો થઈ રહ્યો છે. શુક્રવાર સવારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન નવા કોરોના કેસોમાં 2.98 ટકાનો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,451 નવા કેસ નોંધાયા છે, જેનાથી દેશમાં દર્દીઓની કુલ સંખ્યા 4,30,52,425 થઈ ગઈ છે. જ્યારે દેશભરમાં કોરોનાના 1,589 દર્દીઓએ કોરોનાને  (Recovery Rate)મ્હાત આપી છે, જે સહિત ભારતમાં અત્યાર સુધીમાં સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 4,25,16,068 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના કારણે 54 લોકોના મોત (Covid deaths) પણ થયા છે.

કોવિડ સામે રાષ્ટ્રવ્યાપી રસીકરણ (Vaccination) અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 1,87,26,26,515 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન આપવામાં આવેલા 18,03,558 ડોઝનો સમાવેશ થાય છે. શુક્રવાર સુધી દેશમાં સક્રિય કેસની (Corona Active case) સંખ્યા વધીને 14,241 હતી,જ્યારે રિકવરી રેટ 98.75 ટકા પર પહોંચ્યો હતો.

કોરોના કેસમાં ફરી વધારો

ગુરુવારે 2380 નવા સંક્રમિત મળી આવ્યા હતા અને 56 કોરોના દર્દીઓના મોત થયા હતા. શુક્રવારે 2451 નવા કેસ નોંધાતા દેશમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને 4,30,52,425 થઈ ગઈ છે. તેમજ વધુ 54 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 5,22,116 પર પહોંચી ગયો છે.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

દિલ્હીમાં ઓમિક્રોનનું નવુ સ્વરૂપ જોવા મળ્યું

દેશના કેટલાક રાજ્યોમાં વધતા ચેપ વચ્ચે ઓમિક્રોનના બે નહીં પરંતુ આઠ નવા વેરિઅન્ટ મળી આવ્યા છે. આમાંથી એક પ્રકાર દેશની રાજધાનીમાં પણ મળી આવ્યો છે, જેની તપાસ INSACOG અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) ના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Delhi : ઓમિક્રોનના 8 નવા વેરિઅન્ટ સામે આવ્યા,એક સંક્રમિત વ્યક્તિમાં નવુ સ્વરૂપ જોવા મળતા આરોગ્ય વિભાગની વધી ચિંતા

આ પણ વાંચો : Weather Update: દરરોજ બદલાઈ રહ્યો છે હવામાનનો મિજાજ, ક્યાંક થશે વરસાદ તો ક્યાંક તાપમાનમાં ચમકારો,જાણો તમારા રાજ્યની સ્થિતિ

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">