Covid 19 : ધર્મશાળાના ગયાતો મઠમાં 154 બૌદ્ધ ભિક્ષુઓ કોરોના સંક્રમિત

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના ધર્મશાળામાં Covid-19 સંક્રમણનો મોટો વિસ્ફોટ થયો છે. અહીંયા સિધ્ધવાડી સ્થિતિ ગયાતો બૌદ્ધ મઠમાં સોમવારે એક સાથે 98 Covid-19 સંક્રમણના મામલા સામે આવ્યા છે. કાંગડા જિલ્લામાં સોમવારે કુલ 108 મામલા સામે આવ્યા હતા.

Covid 19 : ધર્મશાળાના ગયાતો મઠમાં 154 બૌદ્ધ ભિક્ષુઓ કોરોના સંક્રમિત
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Mar 02, 2021 | 4:08 PM

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના ધર્મશાળામાં Covid-19 સંક્રમણનો મોટો વિસ્ફોટ થયો છે. અહીંયા સિધ્ધવાડી સ્થિતિ ગયાતો બૌદ્ધ મઠમાં સોમવારે એક સાથે 98 કોરોના સંક્રમણના મામલા સામે આવ્યા છે. કાંગડા જિલ્લામાં સોમવારે કુલ 108 મામલા સામે આવ્યા હતા. ગયાતો મઠમાં બૌદ્ધ ભિક્ષુઓમાં કોરોના સંક્રમણ રોકાવાનું નામ જ નથી લઇ રહ્યું. મઠમાં 25 ફેબ્રુઆરીથી કોરોના સંક્રમણના મામલા સામે આવી રહ્યા છે.

મોટી વાત એ છે કે મઠમાં રહેનારા ભિક્ષુઓનો રિપોર્ટ હજી આવ્યો નથી. મઠમાં લગભગ 350 ભિક્ષુ અને સ્ટાફના સભ્યો રહે છે. જિલ્લામાં એક જ દિવસમાં 100 થી વધારે લોકો લાંબા સમય બાદ સંક્રમિત થયા છે. કાંગડાના મુખ્ય ચિકિત્સા અધિકારી ડૉ ગુરુદર્શન ગુપ્તાએ કહ્યુ કે હજી સુધી આરોગ્ય વિભાગના 330 બૌદ્ધ ભિક્ષુઓના સેમ્પલ લેવાયા છે. જેમાંથી 154 લોકો કોરોનાથી સંક્રમિત મળ્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

સંક્રમિત લોકોમાં એક મામલો ગંભીર હતો. જેમને ટાંડા હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સીએમઓએ કહ્યુ કે મોનેસ્ટ્રીના જેટલા પણ લોકો છે તેમને મઠની અંદર જ રાખવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દરેક સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. એમણે કહ્યું કે ગયાતો મઠમાં વધી રહેલા મામલાને કારણે પ્રશાસન દ્વારા કંટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">