ગુજરાતી સમાચાર » Health & Women
40 વર્ષ બાદ મહિલાઓના શરીરમાં ઝડપી બદલાવ આવતા હોય છે. વધતી ઉંમર સાથે મહિલાઓની રોગપ્રતિકારક શક્તિ ...
2021 આરોગ્ય ક્ષેત્રે સારા સમાચાર લઈને આવશે. નવા વર્ષમાં આરોગ્ય ક્ષેત્રે ઘણા બદલાવ આવવા જઈ રહ્યા છે. જેનો સીધો ફાયદો આપણને સૌને થવાનો છે. ...
કેન્સર રોગ વર્ષોથી એક મોટી સમસ્યા બનીને રહ્યો છે. દેશમાં કેન્સરના કૂલ કેસમાં 8% દર્દીઓ એવા છે જે બ્લડ કેન્સરથી પીડાય છે. ભારતમાં દર વર્ષે ...
કોરોના આખા વિશ્વમાં ચિંતાનો વિષય બની ગયો છે. વેક્સીન પરીક્ષણમાં સફળ ના થાય અને સૌને મળી ના જાય ત્યાં સુધી સાવચેતી જ ઉપાય છે. બેદરકારીની ...
નવા વર્ષથી સૌને આશા છે કે કોરોનાની વેક્સીનનું સંશોધન પૂર્ણ થાય અને તે સંપૂર્ણ પણે કારગત નીવડે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોપોરેશમાં કોવીડ-19 વેકસીનેશન માટે રજીસ્ટ્રેશનની ...
પર્વતમાળાઓ હોય કે પછી આર્કટિકના સૌથી દૂરસ્થ વિસ્તાર, પ્લાસ્ટિકના કણો બધે જ મળી આવ્યા છે અને હવે પહેલી વખત ગર્ભમાં રહેલા બાળકના પ્લેસેંટા (ગર્ભનાળ)માં માઇક્રોપ્લાસ્ટિક ...
કોરોના રસીનું અંતિમ સ્વરૂપ આવી ગયા બાદ, જેઓ તેને ખરીદવામાં સક્ષમ હશે તેમના માટે દવાની દુકાનો પર પણ રસી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ નિર્ણય 2021ના ...
શું તમને ખૂબ થાક લાગે છે.? જો તમે શાકાહારી હોવ તો વિટામીન B-12ની ઉણપ તમને લાગતા થાકનું એક કારણ હોઈ શકે છે. વિટામીન B-12ની ઉણપ ...
મોટાભાગના લોકો ભોજન સાથે અલગ-અલગ પ્રકારના અથાણા ખાવાનું પસંદ કરે છે. જો તમે પણ અથાણા ખાવાના શોખિન છો તો તમને એ વાતની જાણ હોવી જોઈએ ...
જો તમને વર્ષોથી માથા નીચે ઓશીકું લગાવીને સૂવાની આદત છે અને જો તમે વિચારો છો કે વગર ઓશિકાના સૂવાથી ગરદનનો દુખાવો થઈ શકે છે તો ...
ઘણા લોકો એવા હોય છે જેને ભૂખ લાગતી નથી. એવામાં તેમને ઘણા પ્રકારની આરોગ્યલક્ષી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમ કે કમજોરી આવવી, વજન ઘટી ...
મોટાભાગના લોકો એવા છે જે ચોખા ખાવાથી દૂર રહેવાનું પસંદ કરે છે. કેટલાક લોકોનું માનવું છે કે જો ચોખા એટલે કે ભાત નિયમિત ખાવાથી મોટાપણું ...
દિવાળીનો તહેવાર નજીક આવતા જ આપણે બધા બધા તૈયારીમાં લાગી જઈએ છીએ. જેમાં સાફ-સફાઈ આપણા બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. પરંતુ કોરોના કાળમાં ...
ચ્યવનપ્રાશનું સેવન કરવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે,તે તો તમે જાણતા હશો. પરંતુ ચ્યવનપ્રાશના આ 10 ફાયદા તમે બિલકુલ જાણતા નહિ હશો. આવો ...
મગની દાળ મોટાભાગના ઘરોમાં બનાવવામાં આવે છે અને લોકોને તે ખાવાની પસંદ હોય છે. આમ તો બધી જ દાળમાં પૌષ્ટિક તત્વો હોય છે, પરંતુ અમે ...
જો તમે ખાદ્ય પદાર્થોને વધારે સમય સુધી તાજા અને સુરક્ષિત રાખવા માટે ફ્રીઝમાં મૂકો છો. પણ જો આ વસ્તુઓ સુરક્ષિત રહેવાની જગ્યાએ ખરાબ અથવા હાનિકારક ...
આરોગ્ય અને સુંદરતાને જાળવી રાખવા માટે મીઠું પાણી ખૂબ જ કારગર સાબિત થઇ શકે છે. તમે નહાવાના પાણીમાં ફૂલ, ગુલાબજળ અથવા તો બીજા પદાર્થો નો ...
બદલાતા મોસમમાં વાઈરલ ફિવરનો ભય વધારે રહે છે પણ અમે તમને બતાવીએ કે તેનાથી બચવા માટે 5 રામબાણ ઘરેલૂ નુસખા કયા છે ? તે પહેલા ...
શરદ પૂર્ણિમાનો પાવન પર્વ શનિવારે 31 ઓક્ટોબરે મનાવવામાં આવશે.ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ચંદ્ર સોળે કળાએ થી પૂર્ણ થઈને અમૃત વર્ષા કરે છે. આ દિવસે ...