Sarkari Naukri : સરકારી નોકરી શોધી રહ્યા છો? આ અહેવાલ તમને મદદરૂપ થશે, જાણો વેકેન્સી અને અરજીની પ્રક્રિયા વિશે

MPSC Recruitment 2022:આ પદો માટે અરજી કરવા માટે રસ ધરાવતા અને પાત્રતા ધરાવતા ઉમેદવારો MPSCની અધિકૃત વેબસાઇટ mpsc.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 12 મે છે.

Sarkari Naukri : સરકારી નોકરી શોધી રહ્યા છો? આ અહેવાલ તમને મદદરૂપ થશે, જાણો વેકેન્સી અને અરજીની પ્રક્રિયા વિશે
Sarkari Naukri
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2022 | 10:46 AM

MPSC Recruitment 2022:પબ્લિક સર્વિસ કમિશન (PSC) માં નોકરી (Sarkari Naukri) શોધી રહેલા યુવાનો માટે એક સુવર્ણ તક છે. આ માટે મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (MPSC) એ સ્ટેનોગ્રાફર (ઉચ્ચ ગ્રેડ), સ્ટેનોગ્રાફર (લોઅર ગ્રેડ), સ્ટેનો-ટાઈપિસ્ટ (મરાઠી) અને સ્ટેનો-ટાઈપિસ્ટ (અંગ્રેજી) પોસ્ટ્સ  ની જગ્યાઓ ભરવા માટે અરજીઓ આમંત્રિત કરી છે.  આ પદો માટે અરજી કરવા માટે રસ ધરાવતા અને પાત્રતા ધરાવતા ઉમેદવારો MPSCની અધિકૃત વેબસાઇટ mpsc.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 12 મે છે.

આ ઉપરાંતઉમેદવારો આ પોસ્ટ્સ માટે આ લિંક https://mpsc.gov.in/ દ્વારા સીધી અરજી કરી શકે છે. ઉપરાંત, આ લિંક https://mpsc.gov.in/downloadFile/english/4878 દ્વારા તમે સત્તાવાર નોટિફિકેશન (MPSC Recruitment 2022) પણ ચકાસી શકો છો. આ ભરતી  પ્રક્રિયા હેઠળ કુલ 253 જગ્યાઓ ભરવામાં આવશે. તેમાંથી સ્ટેનોગ્રાફર (ઉચ્ચ ગ્રેડ) માટે 62, સ્ટેનોગ્રાફર લોઅર ગ્રેડ માટે 100, સ્ટેનો-ટાઈપિસ્ટ (મરાઠી) માટે 52 અને સ્ટેનોટાઈપિસ્ટ અંગ્રેજી માટે 39 પોસ્ટ છે.

MPSC Recruitment 2022 માટેની મહત્વની માહિતી

MPSC Recruitment 2022 ની ભરતીની સંખ્યા

સ્ટેનોગ્રાફર (ઉચ્ચ ગ્રેડ) – 62 સ્ટેનોગ્રાફર (નીચા ગ્રેડ) – 100 સ્ટેનો-ટાઈપિસ્ટ (મરાઠી) 52 સ્ટેનો-ટાઈપિસ્ટ (અંગ્રેજી) 39 કુલ સંખ્યા – 253

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

MPSC ભરતી 2022 માટે પાત્રતા

ઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ. તેમજ ટાઈપીંગ સ્પીડ પણ સારી હોવી જોઈએ.

MPSC ભરતી 2022 માટે વય મર્યાદા

ઉમેદવારોની વય મર્યાદા 18 થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

અરજી કરવાની છેલ્લી તારીખ: 12 મે 2022

India Post GDS Recruitment 2022 :જો તમે 10મું પાસ છો અને સરકારી નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે એક મોટી તક આવી છે. ઇન્ડિયા પોસ્ટે ધોરણ 10 પાસ ઉમેદવારો માટે નોકરીઓ જાહેર કરી છે. આ ભરતીઓ સમગ્ર દેશમાં ગ્રામીણ પોસ્ટ ઓફિસો (Gramin Dak Sevak) માં પોસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવશે. વધુ માહિતી માટે તમે તેની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને નોટિફિકેશન વાંચી શકો છો. 38,926 ગ્રામીણ ડાક સેવકો (GDS) ને સમગ્ર દેશમાં વિવિધ રાજ્યોમાં BPM/ABPM/ડાક સેવક તરીકે આ નોકરીઓ આપવામાં આવશે. પોસ્ટ વિભાગે આ જગ્યાઓ ભરવા માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. આ માટે અરજી કરવાની પ્રક્રિયા 2 મે 2022થી શરૂ કરવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 5મી જૂન 2022 છે. વધુ વિગત માટે અહીં ક્લિક કરો.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">