Sarkari Naukri 2021: રક્ષા મંત્રાલયમાં બહાર પડી નોકરી, જાણો કોણ કરી શકશે એપ્લાય ?

Sarkari Naukri 2021 : સરકારી નોકરી (Sarkari Naukri 2021) શોધતા યુવાઓ માટે રક્ષા મંત્રાલયમાં (Ministry Of Defence) કેટલાક પદો પર વેકેન્સી છે. આ પદો પર આવેદન કરવાની છેલ્લી તારીખ નજીક છે.

Sarkari Naukri 2021: રક્ષા મંત્રાલયમાં બહાર પડી નોકરી, જાણો કોણ કરી શકશે એપ્લાય ?
Sarkari Naukri 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2021 | 9:09 AM

Sarkari Naukri 2021: સરકારી નોકરી (Sarkari Naukri 2021) શોધતા યુવાઓ માટે રક્ષા મંત્રાલયમાં (Ministry Of Defence) કેટલાક પદો પર વેકેન્સી છે. આ પદો પર આવેદન કરવાની છેલ્લી તારીખ નજીક છે. રક્ષા મંત્રાલય અંદર આવનારા અલગ –અલગ ડિપોમાં કુલ 458 પદો પર ભર્તી કરવામાં આવશે. નોટિફિકેશન અંતર્ગત રક્ષા મંત્રાલયના સી/ઓ 56 એપીઓના  41 ફિલ્ડ એમ્યુનિશન ડિપોમાં ભર્તી કરવામાં આવશે. ધોરણ 10 અને ધોરણ 12 પાસ માટે નોકરીનો આ મોકો છે.

રક્ષા મંત્રાલયના અંતર્ગત આવનારી આ ડિપોમાં ભર્તી માટે જાહેરાત 10થી16 જુલાઇ2021 દરમિયાન આવી હતી. આ વેકેન્સી (MOD Recruitment 2021) અનુસાર ટ્રેડ્સમેન મેટ અને એમટીએસ જેવા પદો પર ભર્તી થશે. વેકેન્સી માટે આવેદન ફોર્મ ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબબ્ધ છે. આવેદન કરતા પહેલા ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ નોટિફિકેશનને સારી રીતે વાંચી લો. નોટિફિકેશનમાં આપેલી જાણકારી પ્રમાણે આવેદન કરો.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ તમામ પદ માટે ઉમેદવારોની ઉંમર આવેદન તારીખે 18 વર્ષથી ઓછી તેમજ 25 વર્ષથી વધારે ન હોવી જોઇએ. આરક્ષિત વર્ગના ઉમેદવારન માટે સરકારના નિયમાનુસાર છુટનુ પ્રાવધાન છે. વધારે જાણકારી માટે ભર્તી નોટિફિકેશન જુઓ.

પોસ્ટ સીટ   યોગ્યતા
ટ્રેડસમેન મેટ (પહેલા મજૂર) 330 10 પાસ
જેઓએ (પહેલા એલડીસી) 20 12 પાસ
મટિરિયલ આસિસટન્ટ 19 ગ્રેજ્યુએશન અથવા મટિરિયલ મેનેજમેન્ટમાં ડિપ્લોમાં
એમટીએસ 11 10 પાસ
ફાયર મેન 64 10 પાસ
255 (આઈ) એબીઓયુ ,

ટ્રેડસમેન મેટ (પહેલા મજૂર) 14

14 10 પાસ

આ પદ પર આવેદનના ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર ભારતીય સેનાના ભરતી પોર્ટલ indianarmy.nic.in પર ઉપલબ્ધ કરાવેલા એપ્લીકેશન ફોર્મના માધ્યમથી આવેદન કરી શકે છે. પૂર્ણ રુપથી ભરેલા આવેદનને માગેલા ડોક્યુમેન્ટ્સ સાથે જાહેરાતમાં આપેલા સરનામે ઓફલાઇન જમા કરાવવાનુ રહેશે.  આવેદન જમા કરાવવાની છેલ્લી તારીખ 30 જુલાઇ 2021 નક્કી કરાઇ છે.  આવેદન જમા કરાવવાનુ સરનામુ 41 ફીલ્ડ એમ્યુનિશન ડિપો,પિન-909741 છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">