હવે NEET નાપાસ પણ BDSમાં એડ્મિશન લઈ શકશે, SCએ ક્વોલિફાઇંગ ટકાવારીને 10% ઘટાડી

સુપ્રીમ કોર્ટે NEET દ્વારા 2020-21 માટે BDSમાં પ્રવેશ માટે લઘુત્તમ ગુણ (Minimum Marks) ઘટાડ્યા છે.

હવે NEET નાપાસ પણ BDSમાં એડ્મિશન લઈ શકશે, SCએ ક્વોલિફાઇંગ ટકાવારીને 10% ઘટાડી
Supreme Court And NEET
Follow Us:
Heena Chauhan
| Edited By: | Updated on: Feb 09, 2021 | 6:37 PM

ડોક્ટર બનવા માટે દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ NEET પરીક્ષામાં ભાગ લે છે. NEET પરીક્ષામાં મેરિટના આધારે ઉમેદવારોને MBBS અને BDS કોર્સમાં પ્રવેશ મળે છે. સખત મહેનત કર્યા પછી પણ ઘણા વિદ્યાર્થીઓની NEET ક્લિયર કરી શકતા નથી, જેના કારણે તેમને પ્રવેશ મળતો નથી. પરંતુ હવે NEET નાપાસ(NEET Fail)ને પણ પ્રવેશ મળશે. હા, સુપ્રીમ કોર્ટે એવો નિર્ણય આપ્યો છે કે 2020 માં NEET ની પરીક્ષાના નિષ્ફળ વિદ્યાર્થીઓ પણ BDS એટલે કે બેચલર્સ ઓફ ડેન્ટલ સર્જરીમાં પ્રવેશ લઈ શકશે. સુપ્રીમ કોર્ટે ખાલી બેઠકોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે 2020-21 માટે BDSમાં પ્રવેશ માટે લઘુત્તમ ગુણ (Minimum Marks) ઘટાડ્યા છે.

SCએ તેના નિર્ણયમાં કેન્દ્ર સરકારના તે નિર્ણયને ફગાવી દીધો હતો કે જેમાં કહવામાં આવ્યું હતું કે ખાલી BDS કોર્સની બેઠક ભરવા માટે ટકાવારી ઘટાડવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એલ. નાગેશ્વરા રાવની અધ્યક્ષતાવાળી ખંડપીઠે તેના નિર્ણયમાં જણાવ્યું છે કે કોર્ટને કહેવામાં આવ્યું હતું કે વર્ષ 2020-21 માટે BDS (બેચલર ઓફ ડેન્ટલ સર્જરી) અભ્યાસક્રમમાં 7000 બેઠકો પ્રવેશ માટે ઉપલબ્ધ છે. અમે એડિશનલ સોલિસિટર જનરલની દલીલ સાથે સહમત નથી કે દેશભરમાં ડેન્ટિસ્ટની સંખ્યા વધારે છે અને જો બેઠકો ખાલી રહે તો પણ કોઈ ખોટ નહીં થાય.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

કોર્ટે કહ્યું કે અમે 30 ડિસેમ્બર 2020 ના કેન્દ્ર સરકારના નિર્ણયને નકારી કાઢીએ છીએ, જેમાં તેણે ન્યૂનતમ સંખ્યા ઘટાડવાનો ઇનકાર કર્યો અને કોર્ટે કહ્યું કે તે ગેરકાયદેસર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે સૂચનાઓ જાહેર કરીએ છીએ કે BDSની ખાલી બેઠકો પર NEETની પરીક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓથી ભરવામાં આવે અને આ માટે ટકાવારીમાં (percentile) 10 ટકાનો ઘટાડો કરવામાં આવશે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા 40% પર્સેન્ટાઇલ અને રિઝર્વેશન કેટેગરીના 30% પર્સેન્ટાઇલ છે એ વિદ્યાર્થીઓ પણ પાત્ર બનશે અને તેનો વિચાર કરી શકાય

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">