JEE Main 2021: પ્રથમ તબક્કામાં 95% વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, શિક્ષણ પ્રધાને આપી માહિતી

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલે (Ramesh Pokhriyal Nishank) શુક્રવારે જણાવ્યું હતું કે દેશની એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE Main 2021)ના પહેલા તબક્કામાં 95% ઉમેદવારો હાજર રહ્યા હતા.

JEE Main 2021: પ્રથમ તબક્કામાં 95% વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, શિક્ષણ પ્રધાને આપી માહિતી
શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ (ફાઇલ ફોટો)
Follow Us:
Heena Chauhan
| Edited By: | Updated on: Feb 27, 2021 | 10:11 PM

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલે (Ramesh Pokhriyal Nishank) શુક્રવારે જણાવ્યું હતું કે દેશની એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE Main 2021)ના પહેલા તબક્કામાં 95% ઉમેદવારો હાજર રહ્યા હતા. તેમણે ટ્વીટ કર્યું, “આ જણાવતા મને આનંદ થાય છે કે JEEના પ્રથમ તબક્કામાં 95% હાજરી નોંધાઈ છે. મને આશા છે કે NTA ભવિષ્યમાં પણ પરીક્ષાઓનું સફળતાપૂર્વક આયોજન કરશે.”

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

પ્રવેશ પરીક્ષા મંગળવારે શરૂ થઈ હતી. આ પહેલીવાર છે જ્યારે અસમી, બંગાળી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ, ઉર્દુ, હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી સહિત 13 ભાષાઓમાં પરીક્ષા લેવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને આ વર્ષથી પરીક્ષા વર્ષમાં 4 વખત લેવામાં આવશે. આ પરીક્ષાના આવનાર તબક્કાઓ માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં લેવામાં આવશે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે JEE પરીક્ષા 311 શહેરોમાં 828 કેન્દ્રો પર લેવામાં આવી હતી. આમાં વિદેશમાં 10 કેન્દ્રો- બહિરીન, કોલંબો, દોહા, દુબઈ, કાઠમાંડુ, મસ્કત, રિયાધ, શારજાહ, સિંગાપોર અને કુવૈતનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે પરીક્ષા દરમિયાન કોવિડ-19 સંબંધિત તમામ પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: મોદી સરકાર આપી રહી છે ડિસ્કાઉન્ટથી સોનું ખરીદવાની તક, જાણો કેવી રીતે અને કઈ તારીખથી ખરીદી શકશો

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">