IT સેક્ટરથી મોહભંગ! 57 % લોકો આ ક્ષેત્રમાં ફરીથી કામ કરવા નથી માંગતા, આ છે કારણ

TeamLease Digitalનો સર્વે દર્શાવે છે કે, કર્મચારીઓની પસંદગીઓ બદલાઈ રહી છે. હવે તેઓ Flexibility, career growth અને પગાર કરતાં તેમના મૂલ્યને પ્રાધાન્ય આપે છે.

IT સેક્ટરથી મોહભંગ! 57 % લોકો આ ક્ષેત્રમાં ફરીથી કામ કરવા નથી માંગતા, આ છે કારણ
IT Sector Jobs
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2022 | 1:55 PM

IT sector માંકામ કરતા લોકોને તગડો પગાર મળે છે. આ કારણે, એવા ઘણા ઓછા લોકો હશે, જેઓ તેમની મોટી કમાણીવાળી નોકરી છોડવા માંગે છે. પરંતુ તાજેતરના એક સર્વેમાં કેટલીક એવી માહિતી સામે આવી છે જેણે બધાને ચોંકાવી દીધા છે. હકીકતમાં, IT સેક્ટરમાં કામ કરતા 57 ટકા લોકોએ દાવો કર્યો છે કે તેઓ ભવિષ્યમાં ફરીથી IT સેક્ટરમાં પાછા ફરવાનો ઇરાદો ધરાવતા નથી. આ સર્વે ટેક સ્ટાફિંગ ફર્મ TeamLease Digital દ્વારા કરવામાં આવ્યો છે, જેણે આ સર્વેને Talent Exodus Report નામ આપ્યું છે.

સર્વે દર્શાવે છે કે, કર્મચારીઓની પસંદગીઓ બદલાઈ રહી છે. હવે તેઓ Flexibility, career growth અને પગાર કરતાં તેમના મૂલ્યને પ્રાધાન્ય આપે છે. પરંતુ હજુ પણ એક મોટી ગેરસમજ છે કે, પગાર વધવાથી કામગીરીમાં સુધારો થશે અને નોકરીનો સંતોષ વધશે. કર્મચારીઓ આ પાસાઓના આધારે તેમની કારકિર્દીનું પુનઃમૂલ્યાંકન કરી રહ્યા છે. આ જ કારણ છે કે કર્મચારીઓ તેમની શાનદાર નોકરીઓ અધવચ્ચે છોડી રહ્યા છે. આઘાતજનક આંકડા દર્શાવે છે કે Flexibilityએ પસંદગીમાં વધારો કર્યો છે.

નવી નોકરી કરતાં પહેલા કર્મચારીઓ જોઈ રહ્યા છે આ લાભો

TeamLease Digitalના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુનિલ ચેમ્મનકોટિલે જણાવ્યું હતું કે, “પગાર અને અન્ય લાભોમાં વધારાની માગણી ઉપરાંત, કર્મચારીઓ હવે નવી નોકરીમાં પ્રવેશતા પહેલા આંતરિક નીતિઓ અને બાહ્ય પરિબળોને જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં હવે કંપનીઓએ આ બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે. અમે કામ અને જીવન વિશે કર્મચારીઓની ભાવનાઓમાં મોટા ફેરફારો જોઈ રહ્યા છીએ.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

કંપનીઓએ હાયરિંગ દરમિયાન આનું રાખવું પડશે ધ્યાન

સુનિલ ચેમ્મનકોટિલે વધુમાં જણાવ્યું હતું કે, ‘કંપનીઓની ભરતીની યોજના તેમના કર્મચારીઓનો ટાર્ગેટ હોવો જોઈએ. તે યોગ્ય કર્મચારીને શોધવામાં સંપૂર્ણપણે બદલી જાય છે કે, શું કોઈ કર્મચારી તેમના કામનું મૂલ્ય અનુભવે છે અથવા ફક્ત અન્ય લોકોના લાભ માટે પરિણામો અને મૂલ્ય બનાવે છે. આગળ તેમને જણાવ્યું કે, કર્મચારી-એમ્પ્લોયરનો સંબંધ ઊંડો છે. માલિકની એક મજબૂત ભાવના હોય છે અને સારૂ કામ થાય છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">