Indian Navy Recruitment 2021: ભારતીય નૌકાદળમાં સુર્વણ તક 2500 જગ્યાઓ પર Recruitment જાહેર

ભારતીય નૌસેનામાં Senior Secondary Recruit (SSR) ના 2000 અને Artificer Apprentice (AA) ની જગ્યાઓ માટેની અરજી પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે.

Indian Navy Recruitment 2021: ભારતીય નૌકાદળમાં સુર્વણ તક 2500 જગ્યાઓ પર Recruitment જાહેર
ભારતીય નૌસેના
Follow Us:
Heena Chauhan
| Edited By: | Updated on: Apr 26, 2021 | 5:31 PM

Indian Navy SSR AA Recruitment 2021: ભારતીય નૌકાદળમાં 2500 જગ્યાઓ માટેની અરજી પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે. ભારતીય નૌસેના (Indian Navy)એ Senior Secondary Recruit (SSR) ની 2000 અને Artificer Apprentice (AA) ની 500 જગ્યાઓ પર વેકેન્સી જાહેર થઈ છે. જો તમે ભારતીય નૌકાદળમાં નોકરી મેળવવા માંગતા હો, તો તમારી પાસે એક તક છે. અરજી કરવાની છેલ્લી તારીખ 5 મે 2021 છે. તમને જણાવીએ કે મેરીટ લિસ્ટ અરજી કરનાર ઉમેદવારોની હાઇ સ્કૂલ અને ઇન્ટર નંબરના આધારે બનાવવામાં આવશે. જે ઉમેદવારોની મેરીટ લિસ્ટમાં નામ આવશે તે જ પરીક્ષા માટે બોલાવાશે. આ મેરિટ લિસ્ટ 23 જુલાઈ 2021 ના ​​રોજ બહાર પાડવામાં આવશે. ખાલી જગ્યા સંબંધિત વધુ માહિતી નીચે આપેલ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Indian Navy Recruitment 2021 : કુલ પોસ્ટ્સ

Artificer Apprentice (AA) નાવિક – 500 પોસ્ટ્સ

Senior Secondary Recruit (SSR) નાવિક – 2000 પોસ્ટ્સ

કુલ પોસ્ટ્સની સંખ્યા – 2500

યોગ્યતા

ઉમેદવાર પાસે ભારત સરકાર / રાજ્ય સરકાર દ્વારા માન્ય શાળા / બોર્ડમાંથી ધોરણ 12 મા પાસ (Science) હોવો જોઈએ. ધોરણ 12 માં ગણિત (Maths), ભૌતિકશાસ્ત્ર (Physics) નો વિષય હોવો જોઈએ. રસાયણશાસ્ત્ર (Chemistry), જીવવિજ્ઞાન (Biology) અથવા કમ્પ્યુટર વિજ્ઞાન (Computer science) ના એક વિષયમાં પણ અભ્યાસ કર્યો છે. Artificer Apprentice (AA) માટે અરજી કરનારા ઉમેદવારોએ ઇન્ટરમિડિએટમાં ઓછામાં ઓછા 60% ગુણ હોવા જોઈએ.

વય મર્યાદા

આ પોસ્ટ્સ માટે અરજી એજ ઉમેદવાર કરી શકશે જેનો જન્મ 01 ફેબ્રુઆરી 2001 થી 31 જુલાઈ 2004 ની વચ્ચે થયો હોય.

આ રીતે થશે પસંદગી

ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, શારીરિક તંદુરસ્તી પરીક્ષણ અને તબીબી પરીક્ષાના આધારે કરવામાં આવશે.

અરજી ફી

જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 205 રૂપિયા છે. અરજી ફી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા જમા કરી શકાય છે.

પગાર ધોરણ – મહિને 21,700 થી લઈને 69,100 રૂપિયા (સ્તર 3 માં અન્ય ભથ્થાઓ શામેલ છે)

કેવી રીતે અરજી કરવી

રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો ભારતીય નૌકાદળની સત્તાવાર વેબસાઇટ www.joinindiannavy.gov.in ની મુલાકાત લઈને અરજી કરી શકે છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">