રાષ્ટ્રપતિ ભવનમાં આરોગ્ય વનમનું થયું ઉદ્ઘાટન, જાણો શું છે તેની વિશેષતાએ અને સામાન્ય લોકોને શું થશે ફાયદો

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં નવનિર્મિત આરોગ્ય વનમનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમાં લગભગ 215 પ્રકારની જડીબુટ્ટીઓ અને ઔષધીય છોડ ઉગાડવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિ ભવનમાં આરોગ્ય વનમનું થયું ઉદ્ઘાટન, જાણો શું છે તેની વિશેષતાએ અને સામાન્ય લોકોને શું થશે ફાયદો
Arogya Vanam
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2022 | 12:32 PM

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે (Ram Nath Kovind) મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) હાજરીમાં રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં નવનિર્મિત આરોગ્ય વનમનું ઉદ્ઘાટન કર્યું. 6.6 એકર વિસ્તારમાં ફેલાયેલા આરોગ્ય વનમને યોગ મુદ્રામાં બેઠેલા માનવીના આકારમાં વિકસાવવામાં આવ્યું છે. તેમાં લગભગ 215 પ્રકારની જડીબુટ્ટીઓ અને ઔષધીય છોડ ઉગાડવામાં આવ્યા છે. જેનો ઉપયોગ આયુર્વેદમાં તબીબી સારવાર માટે થાય છે.

આ વનમમાં પાણીના ફુવારા, યોગ કરવા માટેનું પ્લેટફોર્મ, નાના જળમાર્ગો, કમળના ફૂલનું તળાવ અને વિઝ્યુઅલ સાઇટ પણ તૈયાર કરવામાં આવી છે. આયુર્વેદિક છોડના મહત્વ અને માનવ શરીર પર તેની સકારાત્મક અસરોનો પ્રચાર કરવાના ઉદ્દેશ્ય સાથે આરોગ્ય વનમની કલ્પના કરવામાં આવી છે. આ વનમ હવે લોકો માટે જોવા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

આ આરોગ્ય વનમ બનાવવાનો હેતુ શું છે?

આપણો દેશ મેડિકલ ક્ષેત્રે દિવસેને દિવસે પ્રગતિ કરી રહ્યો છે, આ દરમિયાન લોકો ધીરે ધીરે ભારતની પ્રાચીન વિરાસત અને સભ્યતા, આયુર્વેદને ભૂલી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક ભારતમાં આયુર્વેદનો ઉપયોગ ઓછો થયો છે. તેની સાથે દેશમાં આયુર્વેદિક ઔષધનું સર્જન થયું છે. છોડની માનવીય ઐષધીના હકારાત્મક પરિણામોને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે એક પગલું ભર્યું છે. રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં આરોગ્ય વનમના રૂપમાં આ આયુર્વેદ વન બનાવીને આ પહેલ શરૂ કરી છે. આમાં આયુર્વેદ ચિકિત્સામાં ઉપયોગમાં લેવાતા અનેક ફળો, ફૂલો અને જડીબુટ્ટીઓ ઉગાડવામાં આવી છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

આ વનમાં લીમડો, તુલસી, બેલ, અરંદ, અર્જુન, અશ્વગંધા અને હરસિંગર જેવા 215 પ્રકારના ઔષધીય છોડ છે. એરોમા ગાર્ડન, લોટસ પોન્ડ, વોટર ચેનલ્સ, યોગ મંચ અને એક વ્યુપોઈન્ટ પણ આરોગ્ય વનમનો ભાગ છે.

આ પણ વાંચો: IGNOU January Registration 2022: IGNOU જાન્યુઆરી સત્ર માટે નોંધણીની તારીખ 5 માર્ચ સુધી લંબાવવામાં આવી

આ પણ વાંચો: અમેરિકન એરોસ્પેસ કંપની બોઇંગ પાસેથી ભારતે ખરીદેલું 12મું P8I વિમાન મેળવ્યું, જાણો તેની ખાસિયતો અને ઉપયોગ વિશે

Latest News Updates

ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
g clip-path="url(#clip0_868_265)">