GATE Exam 2022: IIT ખડગપુરે GATE પરીક્ષા માટે જાહેર કરી નોટિસ, પરીક્ષાઓ થઈ શકે છે મોકૂફ

GATE Exam notice 2022: ભારતીય ટેકનોલોજી સંસ્થાન ખડગપુર સમગ્ર દેશમાં 5, 6, 12 અને 13 ફેબ્રુઆરીના રોજ GATE પરીક્ષા લેવા જઈ રહી છે. પરીક્ષા સત્તાવાળાએ 15 જાન્યુઆરીએ gate.iitkgp.ac.in પર GATE 2022 એડમિટ કાર્ડ બહાર પાડ્યું છે.

GATE Exam 2022: IIT ખડગપુરે GATE પરીક્ષા માટે જાહેર કરી નોટિસ, પરીક્ષાઓ થઈ શકે છે મોકૂફ
GATE Exam 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2022 | 11:15 AM

GATE Exam notice 2022: ભારતીય ટેકનોલોજી સંસ્થાન ખડગપુર (IIT Kharagpur) સમગ્ર દેશમાં 5, 6, 12 અને 13 ફેબ્રુઆરીના રોજ GATE પરીક્ષા (GATE 2022) લેવા જઈ રહી છે. પરીક્ષા સત્તાવાળાએ 15 જાન્યુઆરીએ gate.iitkgp.ac.in પર GATE 2022 એડમિટ કાર્ડ બહાર પાડ્યું છે. દેશભરમાં કોવિડ-19ના વધતા જતા કેસો વચ્ચે, IIT ખડગપુર (IIT KGP) એ સત્તાવાર વેબસાઇટ પર એક મહત્વપૂર્ણ જાહેરાત બહાર પાડી છે. કોરોના કેસોમાં વધારાને કારણે ગેટ પરીક્ષા (GATE 2022) મોકૂફ થઈ શકે છે. GATE 2022ની પરીક્ષા આપનાર અરજદારોને કોરોના રસી મેળવવાની સલાહ આપવામાં આવે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, ખડગપુર (IIT Kharagpur) એ કહ્યું છે કે, પરીક્ષામાં ભાગ લેનારાઓનું સ્વાસ્થ્ય અને સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

વર્તમાન કોરોના રોગચાળાની પરિસ્થિતિને કારણે, આ વેબસાઇટમાં દર્શાવેલ તમામ તારીખો બદલાઈ શકે છે. મુશ્કેલ કિસ્સાઓમાં, નિયંત્રણ બહારના સંજોગોને કારણે GATE 2022 પરીક્ષા મોકૂફ અથવા રદ કરવામાં આવી શકે છે. તમામ ઉમેદવારોને કોવિડ-19 સામે રસી અપાવવાની સલાહ આપવામાં આવે છે.

અગાઉ IIT ખડગપુરના ડિરેક્ટર વીરેન્દ્ર કુમાર તિવારીએ કહ્યું હતું કે, GATE પરીક્ષા (GATE 2022) અંગેનો નિર્ણય પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ ટૂંક સમયમાં લેવામાં આવશે. ગેટ એડમિટ કાર્ડ 15 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે 23,000 થી વધુ વિદ્યાર્થીઓ કોરોનાના વધતા જતા કેસ વચ્ચે ગેટ 2022 મુલતવી રાખવાની માંગ કરી રહ્યા છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

ઉમેદવારોનું કહેવું છે કે, પરીક્ષા કેન્દ્ર પર ચેપ લાગવાની શક્યતાઓ વધારે છે. ઘણા વિદ્યાર્થીઓ ટ્વિટર પર GATE પરીક્ષા મોકૂફ રાખવાની અપીલ પણ કરી રહ્યા છે. IIT ખડગપુર દ્વારા બહાર પાડવામાં આવેલ GATE 2022 શેડ્યૂલ મુજબ, GATE 2022 પરિણામની તારીખ 17 માર્ચ 2022 ના રોજ જાહેર કરવામાં આવશે. GATE પરીક્ષા 2022 માટે ઑનલાઇન અરજી પ્રક્રિયા 02 સપ્ટેમ્બર 2021 થી શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: NTPC : જનરલ સર્જન અને સ્પેશિયાલિસ્ટની જગ્યાઓ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 27 જાન્યુઆરી

આ પણ વાંચો: UPSC Success Story: પિતા મારુતિની ફેક્ટરીમાં હતા કામદાર, દીકરી મોહિતા શર્મા આવી રીતે બની IPS ઓફિસર

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">