કોચિંગ કલાસમાં સંતોષકારક રીતે ન ભણાવતાં વિદ્યાર્થીએ ક્લાસ પર કર્યો કેસ, કોર્ટે આપ્યો ચોંકવાનારો ચુકાદો

દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા AIIMSમાં પ્રવેશ માટે પરીક્ષા આપવામાં આવે છે. જેમાંથી ઘણાં વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં જાતે જ મહેનત કરીને સફળ થાય છે તો કેટલાંક વિદ્યાર્થીઓ કોચિંગ સેન્ટરમાં તૈયારી કરીને પ્રવેશ પરીક્ષા પાસ કરતાં હોય છે. પરંતુ હાલમાં એક એવા સમાચાર આવ્યા છે જેને સૌ કોઈને ચોંકાવી દીધા છે. AIIMSની પ્રવેશ પરીક્ષા માટે […]

કોચિંગ કલાસમાં સંતોષકારક રીતે ન ભણાવતાં વિદ્યાર્થીએ ક્લાસ પર કર્યો કેસ, કોર્ટે આપ્યો ચોંકવાનારો ચુકાદો
Follow Us:
| Updated on: Dec 09, 2018 | 1:38 PM

દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા AIIMSમાં પ્રવેશ માટે પરીક્ષા આપવામાં આવે છે. જેમાંથી ઘણાં વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં જાતે જ મહેનત કરીને સફળ થાય છે તો કેટલાંક વિદ્યાર્થીઓ કોચિંગ સેન્ટરમાં તૈયારી કરીને પ્રવેશ પરીક્ષા પાસ કરતાં હોય છે. પરંતુ હાલમાં એક એવા સમાચાર આવ્યા છે જેને સૌ કોઈને ચોંકાવી દીધા છે.

AIIMSની પ્રવેશ પરીક્ષા માટે કોચિંગ સેન્ટરમાં તૈયારી કરનાર હૈદરાબાદના આર શંકર રાવે કોચિંગ સેન્ટર સામે જ ફરિયાદ દાખલ કરી દીધી છે. જિલ્લા કન્ઝયૂમર ફોરમની મદદથી આર શંકરને 45 હજાર પરત કર્યા છે, જેમણે કોચિંગની ફી આપી હતી. એટલું જ નહીં 32 હજાર વળતર પણ ચુકવ્યું છે.

આ પણ વાંચો : 31 ડિસેમ્બરના દમણ જવાનો પ્લાન કરી રહ્યા છો તો આ સમાચાર જરૂરથી વાંચજો, નહીંતર થઈ શકો છો જેલ ભેગાં

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

 શું છે સમગ્ર ઘટના ? 

એક અહેવાલ અનુસાર, આર શંકર રાવે ચિક્કડપલ્લીમાં ભાટિયા મેડીકલ ઈન્સટીટ્યૂટમાં મેડીકલ કોચિંગ માટે પ્રવેશ મેળવ્યો હતો. પરંતુ કોચિંગ ક્લાસ શરૂ થયા પછી શંકરને હતાશા મળી અને જે પ્રોફેસર અને ડૉક્ટરો ક્લાસ લેવા માટે આવવાના હતા તેમણે ક્લાસ લીધા જ ન હતા. આ ઉપરાંત શંકરને AIIMSની પ્રવેશ પરીક્ષામાં જે ટૉપિક્સની જરૂરત હતી તે પણ શીખવાડવામાં આવ્યા ન હતા.

કોર્ટે ચુકાદામાં શું કહ્યું ?

આ કારણે શંકરે કોર્ટમાં અરજી કરી અને પ્રવેશ પરીક્ષા ન પાસ કરવાના અને સમયનો વ્યય થયો હોવાનો દાવો કર્યો હતો. જેના પર હૈદરાબાદની કન્ઝયૂરમ ફોરમે શંકરના તમામ દાવા માન્ય રાખ્યા અને કોચિંગ સેન્ટરને દંડ ફટકાર્યો હતો. અને કોચિંગની ભૂલ હોવાનું કોર્ટે માન્ય રાખ્યું. જેના પર તમામ માપદંડો ને માન્ય રાખ્યા અને કોચિંગને નોટિસ ફટકારી ફી પરત કરવાનો આદેશ આપ્યો.

[yop_poll id=”175″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">