Bank Job 2022: બેંક ઓફ બરોડામાં ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

બેંકમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે એક મોટી તક સામે આવી છે. બેંક ઓફ બરોડાએ રીસીવેબલ મેનેજમેન્ટ વર્ટિકલમાં બ્રાન્ચ રીસીવેબલ મેનેજરની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે.

Bank Job 2022: બેંક ઓફ બરોડામાં ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી
Bank Job 2022 Recruitment
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 12:40 PM

Bank Job 2022: બેંકમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે એક મોટી તક સામે આવી છે. બેંક ઓફ બરોડાએ રીસીવેબલ મેનેજમેન્ટ વર્ટિકલમાં બ્રાન્ચ રીસીવેબલ મેનેજરની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ ખાલી જગ્યા માટેની સૂચના 25 માર્ચ 2022ના રોજ જાહેર કરવામાં આવી હતી. બેંક (Bank of Baroda Recruitment) દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ બ્રાન્ચ રીસીવેબલ મેનેજરની કુલ 159 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આમાં અરજી કરવા માટે બેંક ઓફ બરોડાની અધિકૃત વેબસાઈટ bankofbaroda.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. આમાં અરજી કરતા પહેલા રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચના તપાસવી જોઈએ.

બેંક દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ, બ્રાન્ચ રિસીવેબલ મેનેજરની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારોને અરજી કરવા માટે 14 એપ્રિલ 2022 સુધીનો સમય આપવામાં આવ્યો છે. અરજી દરમિયાન, ઉમેદવારોએ તેમનો બાયો-ડેટા, સ્કેન કરેલ ફોટો, હસ્તાક્ષર વગેરે અપલોડ કરવાના રહેશે, તેથી અરજી કરતા પહેલા તેને તૈયાર રાખવા.

આ રીતે કરો અરજી

  1. અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા સત્તાવાર વેબસાઇટ bankofbaroda.in પર જવું પડશે.
  2. વેબસાઈટના હોમ પેજ પર ઓનલાઈન અરજીની લિંક પર જાઓ.
  3. આ પછી Current Opportunitiesની લિંક પર ક્લિક કરો.
  4. હવે Recruitment for the position of Branch Receivables Manager in Receivables Management Vertical પર જાઓ.
  5. નોંધણી પછી તમે અરજી ફોર્મ ભરી શકો છો.
  6. એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ લો.

ડાયરેક્ટ લિંક દ્વારા અરજી કરવા માટે અહીં ક્લિક કરો.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

ખાલી જગ્યાની વિગતો

બેંક દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ બ્રાન્ચ રિસીવેબલ મેનેજરની કુલ 159 જગ્યાઓ પર ભરતી થવાની છે. તેમાંથી 68 જગ્યાઓ બિનઅનામત છે, જ્યારે 42 OBC, 23 SC, 11 ST, 15 EWS કેટેગરી માટે અનામત છે. જણાવી દઈએ કે, બેંક ઓફ બરોડા દ્વારા MSME, ફ્રોડ રિસ્ક મેનેજમેન્ટ અને કોર્પોરેટ ક્રેડિટ વિભાગમાં મેનેજર અને ઓફિસરની 105 જગ્યાઓ પર ભરતી માટે પહેલાથી જ અરજીઓ મંગાવવામાં આવી હતી.

લાયકાત અને વય મર્યાદા

બેંક ઓફ બરોડામાં બ્રાંચ રીસીવેબલ મેનેજરની જગ્યાઓ માટે, ફક્ત તે જ ઉમેદવારો અરજી કરવા પાત્ર છે, જેમણે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા કોઈપણ અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થામાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી પાસ કરી હોય. ઉપરાંત, સંબંધિત ક્ષેત્રમાં બે વર્ષનો અનુભવ હોવો જોઈએ. ઉમેદવારની ઉંમર 1લી માર્ચ 2022ના રોજ 23 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત વર્ગોના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

આ પણ વાંચો: IGNOU BEd Entrance Exam 2022: IGNOU BEd પ્રવેશ પરીક્ષા માટે નોંધણી શરૂ, જાણો કેવી રીતે અરજી કરવી

આ પણ વાંચો: Naukri News : શું તમે ઓટોમેશન ક્ષેત્રમાં ઉતિર્ણ છો ? તમારે માટે આ નોકરી છે તૈયાર, વાંચો આ પોસ્ટ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">