Air India Recruitment 2021: એર ઈન્ડિયામાં પરીક્ષા વિના નોકરી મેળવો, જલ્દી અરજી કરો

એર ઈન્ડિયા (Air India)માં મેનેજર અને સુપરવાઈઝર (Manager and Supervisor) સહિત અનેક હોદ્દા પર ભરતી માટે ખાલી જગ્યા છે. આ માટેની અરજી પ્રક્રિયા 15 જાન્યુઆરીએ છેલ્લો દિવસ છે.

Air India Recruitment 2021: એર ઈન્ડિયામાં પરીક્ષા વિના નોકરી મેળવો, જલ્દી અરજી કરો
Follow Us:
Hasmukh Ramani
| Edited By: | Updated on: Jan 09, 2021 | 11:47 PM

એર ઈન્ડિયા (Air India)માં મેનેજર અને સુપરવાઈઝર (Manager and Supervisor) સહિત અનેક હોદ્દા પર ભરતી માટે ખાલી જગ્યા છે. આ માટેની અરજી પ્રક્રિયા 15 જાન્યુઆરીએ છેલ્લો દિવસ છે. એલાયન્સ એર એવિએશન લિમિટેડ (AAAL)માં મેનેજર, સુપરવાઈઝર સહિતની ઘણી જગ્યાઓ માટે વેકન્સી જાહેર કરવામાં આવી છે. આ ખાલી જગ્યા વિશેની ખાસ વાત એ છે કે આ પસંદગી માટે ઉમેદવારોએ કોઈ પરીક્ષા આપવાની રહેશે નહીં. આમાં પસંદગી પામેલા ઉમેદવારોને એર ઈન્ડિયામાં નોકરી મળશે. આ માટેની અરજી કરવાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી નક્કી કરવામાં આવી છે.

એર ઈન્ડિયા (Air India) દ્વારા જાહેર કરાયેલી આ ખાલી જગ્યા હેઠળ ગ્રાઉન્ડ ઈન્સ્ટ્રક્ટરથી વરિષ્ઠ સુપરવાઈઝર પદ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આમાં કોઈ પરીક્ષા લેવામાં આવશે નહીંં, પરંતુ લાયક ઉમેદવારોને વોક-ઈન-ઈન્ટરવ્યૂ દ્વારા શોર્ટ લિસ્ટ કરવામાં આવશે. આ ખાલી જગ્યા હેઠળ, વોક-ઈન-ઈન્ટરવ્યૂ માટે 15, 16 અને 21 જાન્યુઆરીની તારીખો નક્કી કરવામાં આવી છે. 15 જાન્યુઆરી પહેલા ઉમેદવારો એર ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ airindia.in પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ ખાલી જગ્યા હેઠળ ચીફ ગ્રાઉન્ડ ઈન્સ્ટ્રક્ટરની 1, એન્જિનિયરિંગ ચીફની 1, રેવન્યુ મેનેજમેન્ટ ચીફની 1, વાઈસ જનરલ મેનેજરની 1 જગ્યા, એજીએમની 1 પોસ્ટ, એજીએમ QMSની 1 પોસ્ટ, સિનિયર મેનેજર (ટ્રેડ સેલ્સ) કંપની સેક્રેટરીના 1, 1 પદ, મેનેજર (ટ્રેડ સેલ્સ)ની 2 જગ્યાઓ, ફાઈનાન્સિયલ મેનેજરના પદ માટે 1 ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

આ ઉપરાંત માર્કેટીંગ ક્ષેત્રે 1 પોસ્ટ, કામગીરીની 2 જગ્યાઓ, તાલીમની 2 જગ્યાઓ, આઈએફએસની 1 પોસ્ટ, ફાઈનાન્સની 5 પોસ્ટ્સ અને સુપરવાઈઝર (IT)ની 1 પોસ્ટ હશે. આમાંની મોટાભાગની પોસ્ટ્સ માટે ઉમેદવારો પાસે MBA,પોસ્ટ ગ્રેજ્યુએશન અને PG ડિપ્લોમા ડિગ્રી હોવી જોઈએ. તે જ સમયે નાણાં ક્ષેત્રે અરજી કરવા માટે, ઉમેદવારો પાસે ICAIની મધ્યવર્તી ડિગ્રી હોવી જોઈએ. લાયકાતોને લગતી વધુ માહિતી માટે તમે ઓફિશિયલ વેબસાઈટ airindia.inની મુલાકાત લઈ શકો છો.

આ પણ વાંચો: INDvsAUS: ધીમી બેટીંગને લઈને આલોચનાનો શિકાર બનાવતા ચેતેશ્વર પુજારાએ આપ્યો જવાબ, ‘જાણું છુ એમ જ રમીશ’

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">