કોચિંગ કલાસમાં સંતોષકારક રીતે ન ભણાવતાં વિદ્યાર્થીએ ક્લાસ પર કર્યો કેસ, કોર્ટે આપ્યો ચોંકવાનારો ચુકાદો

દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા AIIMSમાં પ્રવેશ માટે પરીક્ષા આપવામાં આવે છે. જેમાંથી ઘણાં વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં જાતે જ મહેનત કરીને સફળ થાય છે તો કેટલાંક વિદ્યાર્થીઓ કોચિંગ સેન્ટરમાં તૈયારી કરીને પ્રવેશ પરીક્ષા પાસ કરતાં હોય છે. પરંતુ હાલમાં એક એવા સમાચાર આવ્યા છે જેને સૌ કોઈને ચોંકાવી દીધા છે. AIIMSની પ્રવેશ પરીક્ષા માટે […]

કોચિંગ કલાસમાં સંતોષકારક રીતે ન ભણાવતાં વિદ્યાર્થીએ ક્લાસ પર કર્યો કેસ, કોર્ટે આપ્યો ચોંકવાનારો ચુકાદો
Follow Us:
| Updated on: Dec 09, 2018 | 1:38 PM

દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા AIIMSમાં પ્રવેશ માટે પરીક્ષા આપવામાં આવે છે. જેમાંથી ઘણાં વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં જાતે જ મહેનત કરીને સફળ થાય છે તો કેટલાંક વિદ્યાર્થીઓ કોચિંગ સેન્ટરમાં તૈયારી કરીને પ્રવેશ પરીક્ષા પાસ કરતાં હોય છે. પરંતુ હાલમાં એક એવા સમાચાર આવ્યા છે જેને સૌ કોઈને ચોંકાવી દીધા છે.

AIIMSની પ્રવેશ પરીક્ષા માટે કોચિંગ સેન્ટરમાં તૈયારી કરનાર હૈદરાબાદના આર શંકર રાવે કોચિંગ સેન્ટર સામે જ ફરિયાદ દાખલ કરી દીધી છે. જિલ્લા કન્ઝયૂમર ફોરમની મદદથી આર શંકરને 45 હજાર પરત કર્યા છે, જેમણે કોચિંગની ફી આપી હતી. એટલું જ નહીં 32 હજાર વળતર પણ ચુકવ્યું છે.

આ પણ વાંચો : 31 ડિસેમ્બરના દમણ જવાનો પ્લાન કરી રહ્યા છો તો આ સમાચાર જરૂરથી વાંચજો, નહીંતર થઈ શકો છો જેલ ભેગાં

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

 શું છે સમગ્ર ઘટના ? 

એક અહેવાલ અનુસાર, આર શંકર રાવે ચિક્કડપલ્લીમાં ભાટિયા મેડીકલ ઈન્સટીટ્યૂટમાં મેડીકલ કોચિંગ માટે પ્રવેશ મેળવ્યો હતો. પરંતુ કોચિંગ ક્લાસ શરૂ થયા પછી શંકરને હતાશા મળી અને જે પ્રોફેસર અને ડૉક્ટરો ક્લાસ લેવા માટે આવવાના હતા તેમણે ક્લાસ લીધા જ ન હતા. આ ઉપરાંત શંકરને AIIMSની પ્રવેશ પરીક્ષામાં જે ટૉપિક્સની જરૂરત હતી તે પણ શીખવાડવામાં આવ્યા ન હતા.

કોર્ટે ચુકાદામાં શું કહ્યું ?

આ કારણે શંકરે કોર્ટમાં અરજી કરી અને પ્રવેશ પરીક્ષા ન પાસ કરવાના અને સમયનો વ્યય થયો હોવાનો દાવો કર્યો હતો. જેના પર હૈદરાબાદની કન્ઝયૂરમ ફોરમે શંકરના તમામ દાવા માન્ય રાખ્યા અને કોચિંગ સેન્ટરને દંડ ફટકાર્યો હતો. અને કોચિંગની ભૂલ હોવાનું કોર્ટે માન્ય રાખ્યું. જેના પર તમામ માપદંડો ને માન્ય રાખ્યા અને કોચિંગને નોટિસ ફટકારી ફી પરત કરવાનો આદેશ આપ્યો.

[yop_poll id=”175″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">