10 લાખ સુધીના ઘરેણા ખરીદવા માટે, ઓળખના પૂરાવા આપવાની જરૂર નથી, સરકારે કરી સ્પષ્ટતા

આખરે સરકારે સ્પષ્ટતા કરી છે કે ૧૦ લાખથી વધ રકમના ઝવેરાતની (jewelery) ખરીદી ઉપરજ KYC ફરજીયાત છે. તાજેતરમાં સોનાના ઝવેરાતની ખરીદી અંગે ગેરસમજ ફેલાઈ હતી

10 લાખ સુધીના ઘરેણા ખરીદવા માટે, ઓળખના પૂરાવા આપવાની જરૂર નથી, સરકારે કરી સ્પષ્ટતા
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 11, 2021 | 8:28 AM

આખરે સરકારે સ્પષ્ટતા કરી છે કે ૧૦ લાખથી વધ રકમના ઝવેરાતની (jewelery) ખરીદી ઉપરજ KYC ફરજીયાત છે. તાજેતરમાં સોનાના ઝવેરાતની ખરીદી અંગે ગેરસમજ ફેલાઈ હતી કે તમે થોડી માત્રામાં સોનાની ખરીદી કરો તો પણ તમારે પાન અને આધાર કાર્ડ આધારિત KYC લેવાની જરૂર રહેશે તેમ જણાવાયું હતું. પીઆઈબીએ સ્પષ્ટ કર્યું છે કે આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

પીઆઈબીએ કહ્યું છે કે સૂચના મુજબ KYC ફક્ત 10 લાખ રૂપિયાથી વધુના જ્વેલરી પર જ જરૂરી છે. જ્યારે સોશ્યલ મીડિયા પર કહેવામાં આવી રહ્યું છે કે કેવાયસી 2 લાખથી વધુની રોકડ ખરીદી માટે ફરજિયાત રહેશે.

નાણાં મંત્રાલય શું કહે છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED ) ને કોઈપણ દસ્તાવેજો વિના સોનાના વેપારની તપાસ કરવાનો અધિકાર છે. નાણાં મંત્રાલયના આદેશ મુજબ હવે 10 લાખથી વધુના લેવડદેવડનો હિસાબ ઝવેરીઓ પાસે રાખવાનો રહેશે. આ કેસમાં જો પકડાશે તો 3-7 વર્ષની સજાની જોગવાઈ પણ છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ગેરસમજને સોશિયલ મીડિયાએ ખુબ વાઇરલ કરી ૧૦ લાખ વધુ રકમની જવેરાત ખરીદી સામે કંઈક ફરજીયાત છે પણ કેટલાક લોકોને નિયમનું ખોટું અર્થઘટન કરી તમામ ખરીદી ઉપર KYC ની વાત વહેતી મૂકી હતી. જે સોશીયલ મીડિયામાં વાયુ વેગે વાઇરલ થતા આખરે સરકાર વતી PIB એ સ્પષ્ટતા કરવી પડી છે.

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">