વધતી જતી મોંધવારીને હરાવવા માટે આ ટ્રિક અસરકારક બની શકે છે, તમને મળશે શાનદાર રિટર્ન !

શેરબજારમાં રોકાણ કરવાની બે રીત છે. તમે સીધા બજારમાં રોકાણ કરી શકો છો. જો કે આ માટે તમારે બજારનું જ્ઞાન હોવું જોઈએ. એવી ઘણી સાઇટ્સ છે. જે સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગની સુવિધા આપે છે.

વધતી જતી મોંધવારીને હરાવવા માટે આ ટ્રિક અસરકારક બની શકે છે, તમને મળશે શાનદાર રિટર્ન !
વધતી જતી મોંધવારીને હરાવવા માટે આ ટ્રિક અસરકારક બની શકે છે, તમને મળશે શાનદાર રિટર્નImage Credit source: news9live
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2022 | 12:29 PM

Inflation : મોંધવારીએ ભારત (India) સહિત વિશ્વને હચમચાવી નાખ્યું છે. તેની અસરથી સામાન્ય માણસની ખરીદશક્તિ ઘટી ગઈ છે. રોકાણ (investment) પરનું વળતર ફુગાવાના દરને અનુરૂપ નથી. દેશમાં છૂટક ફુગાવો એપ્રિલ 2022માં 7.79 ટકા હતો, જે આઠ વર્ષની ઊંચી સપાટી છે. મે મહિનામાં તે થોડો ઘટીને 7.04 ટકા થયો હતો. જો કે ફુગાવાનો દર હજુ પણ સતત પાંચમા મહિને રિઝર્વ બેંકના 4 ટકા (+2/-2)ના આદર્શ સ્તરથી ઉપર છે. સારા સંશોધન અને લાંબા ગાળાના ધ્યેયને ધ્યાનમાં રાખીને રોકાણ કરવાથી, શેરબજારમાંથી મળતું વળતર ફુગાવા સામે લડવામાં મદદ કરી શકે છે.

મોંધવારીને હરાવવાનો અર્થ શું છે?

ફુગાવાને હરાવવાનો સીધો અર્થ એ છે કે, જ્યારે રોકાણ પરનું વળતર ફુગાવાના દર કરતાં વધુ હોય. જો સામાન અને સેવાઓના ભાવમાં વધારો રોકાણમાંથી મળતા વળતર કરતાં વધુ હોય, તો આવા વળતર અર્થહીન છે એટલે કે વળતર શૂન્ય છે.

ભારતમાં ફુગાવાને કેવી રીતે હરાવી શકાય?

મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. તે સ્વાભાવિક છે કે આગામી 10 કે 20 વર્ષોમાં ફુગાવાનો દર આજના કરતાં ઘણો વધારે હશે. ફુગાવાને હરાવવાનો શ્રેષ્ઠ માર્ગ એ એમાં રોકાણ કરવાનો છે કે, જેમાં ફુગાવાના દરની બરાબર અથવા તેનાથી વધુ વળતર મેળવવાની સંભાવના હોય. નિષ્ણાતો સહમત છે કે, નાની બચત યોજનાઓમાં એટલું વળતર આપવાની ક્ષમતા નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં નાની બચત યોજનાના વ્યાજદરમાં પણ ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં શેરબજારમાં લાંબા ગાળે આકર્ષક રિટર્ન આપવાની ક્ષમતા રાખે છે, જે ફુગાવાને હરાવી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

શેરબજારે લાંબા ગાળામાં ફુગાવા કરતાં વધુ સારું વળતર આપ્યું

શેરબજારમાં રોકાણ કરવાની બે રીત છે. તમે સીધા બજારમાં રોકાણ કરી શકો છો. જો કે આ માટે તમારે બજારનું જ્ઞાન હોવું જોઈએ. એવી ઘણી સાઇટ્સ છે. જે સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગની સુવિધા આપે છે. 5Paisa.com એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમે સરળતાથી, સુરક્ષિત રીતે અને તમારી પોતાની ભાષામાં વેપાર કરી શકો છો. વધુ જાણવા માટે તમે https://bit.ly/3RreGqO ની મુલાકાત લઈ શકો છો. શેરબજારે લાંબા ગાળામાં ફુગાવા કરતાં વધુ સારું વળતર આપ્યું છે. જોકે, ટૂંકા ગાળામાં થોડી અસ્થિરતા જોવા મળી શકે છે. સારા સંશોધન અને લાંબા ગાળાના ધ્યેયને ધ્યાનમાં રાખીને રોકાણ કરવાથી, શેરબજારમાંથી મળતું વળતર ફુગાવા સામે લડવામાં મદદ કરી શકે છે.

જો શેરબજારના જોખમો તમને ડરાવે છે, તો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડનો માર્ગ અપનાવી શકાય. SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં નિયમિત રોકાણ કરીને મોટું ફંડ બનાવી શકાય છે. મ્યુચ્યુઅલ ફંડ લાંબા ગાળે અપેક્ષા કરતાં વધુ સારું વળતર આપી શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે યોગ્ય ફંડની પસંદગી કરવી જરૂરી છે. આ માટે તમે નાણાકીય સલાહકારની મદદ પણ લઈ શકો છો. ઊંચા ફુગાવાને પહોંચી વળવા માટે, ઇક્વિટીના ઊંચા પ્રમાણ સાથે લાંબા ગાળાનો (સાત વર્ષ કે તેથી વધુ) પોર્ટફોલિયો બનાવો.

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">