Franklin Templeton ના રોકાણકારોના ખાતામાં 3,302 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ,તપાસી લો તમારા ખાતાનું બેલેન્સ

આ અગાઉ રોકાણકારોને ફેબ્રુઆરીમાં રોકાણકારોને પ્રથમ હપ્તા હેઠળ રૂ 9,122 કરોડનું વિતરણ કરાયું હતું. તે પછી, 12 એપ્રિલના સપ્તાહ દરમિયાન રોકાણકારોને રૂ 2,962 કરોડ, 3 મેના સપ્તાહમાં 2,489 કરોડ અને 7 જૂનના સપ્તાહમાં 3,205 કરોડ રૂપિયા વહેંચવામાં આવ્યા હતા.

Franklin Templeton ના રોકાણકારોના ખાતામાં 3,302 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ,તપાસી લો તમારા ખાતાનું બેલેન્સ
Franklin Templeton MF
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2021 | 10:24 AM

Franklin Templeton મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોને 3,302.75 કરોડ રૂપિયાના હપ્તાની ચુકવણી સોમવારથી શરૂ કરી દેવાઈ છે. SBI ફંડ્સ મેનેજમેન્ટ(SBI Mutual Funds) ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડ ( Franklin Templeton MF)ની છ બંધ યોજનાઓના યુનિટહોલ્ડરોને 3,303 કરોડ રૂપિયાના પાંચમા હપ્તાનું વિતરણ કરશે. આ સાથે ફ્રેન્કલિન ટેમ્પલટન એમએફના કુલ વિતરણ રૂ 21,080 કરોડ થશે.

Franklin Templeton ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે એસબીઆઇ ફંડ્સ મેનેજર તમામ છ યોજનાઓના એકમ ધારકોને આગામી હપ્તા તરીકે 3,302.75 કરોડ રૂપિયા વિતરણ કરવામાં આવી રહી છે. રોકાણકારો કે જેમના ખાતા KYC થયું છેતેમને આ ચુકવણી 12 જુલાઈથી શરૂ કરવામાં આવીરહી  છે. આ અગાઉ ફેબ્રુઆરીમાં રોકાણકારોને પ્રથમ હપ્તા હેઠળ રૂ 9,122 કરોડનું વિતરણ કરાયું હતું. તે પછી, 12 એપ્રિલના સપ્તાહ દરમિયાન રોકાણકારોને રૂ 2,962 કરોડ, 3 મેના સપ્તાહમાં 2,489 કરોડ અને 7 જૂનના સપ્તાહમાં 3,205 કરોડ રૂપિયા વહેંચવામાં આવ્યા હતા.

ખાતામાં રકમ ટ્રાન્સફર મળશે સૂત્ર અનુસાર યુનિટ ધારકોને પેમેન્ટ તેમના યુનિટના ગુણોત્તરમાં નેટ એસેટ વેલ્યુ (NAV) ના આધારે કરવામાં આવશે. આ ચુકવણી એસબીઆઈ એમએફ દ્વારા તમામ પાત્ર યુનિટ ધારકોને ઇલેક્ટ્રોનિક રૂપે કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આ યોજનાઓ માટે લિક્વિડેટર તરીકે એસબીઆઈ એમએફની નિમણૂક કરી હતી.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

નવી ડેટ સ્કીમ પર બે વર્ષ માટે પ્રતિબંધ સેબીએ ફ્રેન્કલિન ટેમ્પલટોન એસેટ મેનેજમેન્ટ ને બે વર્ષ માટે કોઈ નવી ડેટ સ્કીમ દાખલ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. હકીકતમાં, 23 એપ્રિલ 2020 ના રોજ કંપનીએ લગભગ 26,000 કરોડની સંપત્તિવાળી 6 ડેટ સ્કીમ બંધ કરી દીધી હતી. ફ્રેન્કલિન ટેમ્પલટને પૈસાના અભાવને કારણ ગણાવ્યું હતું . જોકે, સેબીનું માનવું છે કે કંપનીની ડેટ સ્કીમમાં ગંભીર ક્ષતિ બહાર આવી છે જે નિયમોની વિરુદ્ધ છે. ફ્રેન્કલિન ટેમ્પલટન એસેટ મેનેજમેન્ટે 2020 દરમિયાન લેવામાં આવેલી મેનેજમેન્ટ અને એડવાઈઝરી ફીને 12% વ્યાજ સાથે પરત આપવાનો નિર્દેશ આપ્યો હતો જેનું કુલ મૂલ્ય 512 કરોડ રૂપિયા છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">