GST Councilની 43 મી બેઠક 28 મેના રોજ મળશે, કોરોના સંકટના કારણે Video Conferencing દ્વારા બેઠક યોજાશે

કોરોના સંકટ વચ્ચે GST ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જીએસટી કાઉન્સિલ(GST Counsil )ની 43 મી બેઠકનું આયોજન 28 મેના રોજ સવારે 11 વાગ્યે કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારામન(FM Nirmala Sitaraman) આ સભાના અધ્યક્ષ સ્થાને રહેશે.

GST Councilની 43 મી બેઠક 28 મેના રોજ મળશે, કોરોના સંકટના કારણે Video Conferencing દ્વારા બેઠક યોજાશે
Nirmala Sitaraman - Finance Minister of India
Follow Us:
| Updated on: May 15, 2021 | 7:33 PM

કોરોના સંકટ વચ્ચે GST ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જીએસટી કાઉન્સિલ(GST Counsil )ની 43 મી બેઠકનું આયોજન 28 મેના રોજ સવારે 11 વાગ્યે કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારામન(FM Nirmala Sitaraman) આ સભાના અધ્યક્ષ સ્થાને રહેશે. આ બેઠકમાં નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર પણ હાજર રહેશે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નાણામંત્રી અને કેન્દ્ર-રાજ્યના નાણા સાથે સંબંધિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

તાજેતરમાં પશ્ચિમ બંગાળના નવનિયુક્ત નાણાં પ્રધાન અમિત મિત્રાએ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને પત્ર લખીને જીએસટી કાઉન્સિલની બેઠક યોજવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે કાઉન્સિલની બેઠક બોલાવીને વળતરમાં કપાત અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓની ચર્ચા કરવાની જરૂર છે. નિયમ મુજબ જીએસટી કાઉન્સિલની બેઠક દર ત્રણ મહિને મળવી જરૂરી છે. છેલ્લા બે ક્વાર્ટરમાં એક પણ વાર કાઉન્સિલની બેઠક મળી નથી.

આ અગાઉ જીએસટી કાઉન્સિલની 42 મી બેઠક 5 5ક્ટોબર 2020 ના રોજ મળી હતી. તે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કેન્દ્ર વળતરના નુકસાન માટે ટ્રાન્ઝીશન પિરિયડની મુદત વધારશે. ટ્રાન્ઝીશન પિરિયડ હાલમાં 5 વર્ષ છે જે 2022 માં સમાપ્ત થશે. તે પહેલાં કાઉન્સિલની 41 મી બેઠક 27 ઓગસ્ટ 2020 માં યોજાઇ હતી. તે બેઠકમાં કેન્દ્રે રાજ્યોને આવકની ભરપાઈ કરવા માટે બે વિકલ્પો આપ્યા હતા. ઓક્ટોબરની બેઠકમાં ઉધારની વિકલ્પ મર્યાદા 97 હજાર કરોડથી વધારીને 1.10 લાખ કરોડ રૂપિયા કરવામાં આવી હતી.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">