Bajaj Auto : Rahul Bajaj એ ચેરમેન પદેથી રાજીનામુ આપ્યું, જાણો શું છે કારણ?

આજે બજાજ ઓટો(Bajaj Auto)એ જાહેરાત કરી કે રાહુલ બજાજ(Rahul Bajaj) કંપનીના બિન-કાર્યકારી નિયામક અને અધ્યક્ષ(non-executive director and chairman) પદથી રાજીનામું આપી દીધું છે.

Bajaj Auto : Rahul Bajaj એ ચેરમેન પદેથી રાજીનામુ આપ્યું, જાણો શું છે કારણ?
Rahul Bajaj
Follow Us:
| Updated on: Apr 29, 2021 | 6:31 PM

આજે બજાજ ઓટો(Bajaj Auto)એ જાહેરાત કરી કે રાહુલ બજાજ(Rahul Bajaj) કંપનીના બિન-કાર્યકારી નિયામક અને અધ્યક્ષ(non-executive director and chairman) પદથી રાજીનામું આપી દીધું છે. તેઓ 1 મેથી અમલમાં આવતા પાંચ વર્ષના ગાળા માટે ઓટો મેજરના ચેરમેન એમિરેટસ(Chairman Emeritus) તરીકે નિયુક્ત થયા છે.

રાહુલ બજાજની જગ્યા નીરજ બજાજ(Niraj Bajaj) લેશે, રાહુલ બજાજ હાલમાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. 30 એપ્રિલ 2021 થી તેઓ બિન-કાર્યકારી નિર્દેશક અને અધ્યક્ષ પદ છોડશે. એક્સચેંજ ફાઇલિંગમાં કંપનીએ કહ્યું કે બજાજ ઓટોના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નીરજ બજાજની પહેલી મેથી તેના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

બજાજ ઓટોએ કહ્યું છે કે, રાહુલ બજાજે 1972 થી કંપનીના સુકાની રહ્યા છે અને પાંચ દાયકાથી બજાજ ગ્રુપના કાર્યભાર પર કાર્યરત છે, તેમણે તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને રાજીનામું આપ્યું છે. તેમનું રાજીનામું 30 એપ્રિલ, 2021 ના રોજ business hours બાદથી અમલમાં આવશે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

“1 મેથી, રાહુલ બજાજને પાંચ વર્ષ માટે બજાજ ઓટો અધ્યક્ષ એમિરેટસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કંપની દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શ્રી રાહુલ બજાજે છેલ્લાં પાંચ દાયકામાં કંપની અને ગ્રુપની સફળતામાં મોટું યોગદાન છે. તેમના જબરદસ્ત અનુભવ અને તેમના જ્ઞાન, કંપનીના હિતમાં તેમની સુજબુજ અને સમયાંતરે સલાહકાર સાથે માર્ગદર્શક તરીકેની તેમની ભૂમિકાને જોતા, બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રાહુલ બજાજને 1 મે 2021 થી કંપનીના અધ્યક્ષ એમિરેટસ તરીકે નિયુક્ત કર્યા છે.

શેરધારકોની મંજૂરી માટે આગામી વાર્ષિક સામાન્ય સભામાં આ મુદ્દો લેવામાં આવશે તેમ કંપનીએ જણાવ્યું હતું.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">